________________
,
અમ દશવૈકાલિકસૂર ભાગ-૧ હુ કહુ અય. ૧ નિયુક્તિ - ૪૮ છે. કૃતિકર્મ વગેરે વિનયો પ્રગટ-અર્થવાળા છે. (કૃતિકર્મ એટલે પગનું પ્રક્ષાલન આ કરવું... વગેરે. અંજલિપ્રગ્રહ એટલે એમની સામે હાથ જોડીને ઉચિત વિનયપૂર્વક બેસવું I તે. પર્યાપાસના એટલે પગ દબાવવા... વગેરે... બાકી બધું સ્પષ્ટ જ છે.)
અનાશાતના દર્શનવિનય વળી પંદર પ્રકારે છે.
તે આ પ્રમાણે, તીર્થકર, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, [સાંભોગિક, ક્રિયા, મતિજ્ઞનાદિ પંચક આ પંદરનો અનાશાતના વિનય સમજવાનો છે.
| અહીં ભાવના = સ્પષ્ટ અર્થ એ છે કે તીર્થંકરની આશાતના ન કરવી. તીર્થકર વડે ? " કહેવાયેલ ધર્મની આશાતના ન કરવી... એમ સર્વત્ર સમજી લેવું. (અહીં ક્રિયા એટલે કે | પ્રતિક્રમણાદિ ક્રિયાઓ પણ સમજી શકાય. ઉપરાંત વાત માત્મા નિત્ય: આવું : નું બોલનારાઓ ક્રિયાવાદી કહેવાયા છે, ત્યાં આત્માનાં અસ્તિત્વાદિરૂપ ક્રિયાઓ પણ ક્રિયા તુ તરીકે દર્શાવી છે. એ પણ લઈ શકાય. એ પદાર્થોનું ખંડન કરવું એ પણ તે ક્રિયાની
આશાતના છે...) : અરિહંતથી માંડીને કેવલજ્ઞાન સુધીના પદાર્થોની ભક્તિ કરવી, એમના પર બહુમાન પણ કરવું, એમનો વર્ણવાદ (પ્રશંસા) કરવો. (ભક્તિનો અર્થ યથોચિત કરવો.)
૧ વાચિત કરવી.)
ર્ન દર્શનવિનય કહેવાઈ ગયો. | હવે ચારિત્રવિનય કહેવાય છે.
(૧) સામાયિકાદિ પાંચ ચારિત્રોની શ્રદ્ધા કરવી, કાયા વડે તેની સ્પર્શના કરવી. તથા ભવ્યજીવોની આગળ તેની પ્રરૂપણા કરવી. . (૨) આચાર્યાદિનો સર્વકાલ માટે મન, વચન, કાયા સંબંધી વિનય કરવો. [, અકુશલમનનો નિરોધ કરવો અને કુશલ મન,વચન, કાયાની ઉદીરણા કરવી.
(આ ચારિત્રવિનય કહેવાઈ ગયો.) હવે ઔપચારિકવિનય કહેવાય છે. તે સાત પ્રકારે છે.
(૧) નજીકમાં રહેવું, ઈચ્છાને અનુસરવું, કૃતિપ્રતિકૃતિ, કારિતનિમિત્તકરણ, દુઃખાર્તગવેષણા, (૨) દેશકાલજ્ઞાન, સર્વ અર્થોમાં અનુમતિ કહેવાયેલી છે. સંક્ષેપથી આ [Iઉપચારિકવિનય કહેવાયો.
(ઉપરના જ સાત પ્રકારના ઔપચારિક વિનયનો સ્પષ્ટ અર્થ હવે દર્શાવે છે.) • નજીકમાં રહેવું એટલે એમ સમજવું કે આચાર્યના આદેશની ઈચ્છાવાળા શિષ્યો તે