________________
*
*
5મ
એક દશવૈકાલિકસૂર ભાગ-૧
) અધ્ય. ૧ નિયુક્તિ - ૪૮ ક છે. હવે વિનય કહેવાય છે. ( તેમાં જેના વડે આઠ પ્રકારનું કર્મ દૂર કરાય તે વિનય. કહ્યું છે કે “(૧) વિનયનું છે | ફલ શુશ્રુષા છે. ગુરુ શુક્રૂષાનું ફલ શ્રુતજ્ઞાન છે. જ્ઞાનનું ફલ વિરતિ છે. વિરતિનું ફલ |
આશ્રવનિરોધ છે. (અર્થાત્ સંવર છે.) (૨) સંવરનું ફલ તપોબલ છે. તપનું ફલ નિર્જરા | જોવાયેલું છે. તેનાથી ક્રિયાની નિવૃત્તિ થાય અને ક્રિયાનિવૃત્તિથી અયોગિપણું પ્રાપ્ત થાય. (૩) યોગનિરોધથી ભવપરંપરાનો ક્ષય થાય, ભવપરંપરાનાં ક્ષયથી મોક્ષ થાય.
તેથી વિનય તમામ કલ્યાણોનું ભાજન છે.” - તે વિનય જ્ઞાનાદિ ભેદથી સાત પ્રકારે છે.
કહ્યું છે કે
(૧) જ્ઞાનમાં વિનય, દર્શનમાં વિનય, ચારિત્રમાં વિનય, મન-વચન અને ૪ કાયામાં વિનય, ઔપચારિક વિનય આમ સાત પ્રકારે વિનય છે. જ્ઞાનમાં વિનય પાંચ
પ્રકારે છે. (ક) મતિજ્ઞાનાદિની શ્રદ્ધા. (૨) (ખ) જ્ઞાનીની ભક્તિ (ગ) જ્ઞાની ઉપર a બહુમાન (ઘ) જ્ઞાન વડે દેખાડાયેલા અર્થોની સમ્યગુ રીતે ભાવના કરવી. (ચ) વિધિપૂર્વક RI ના જ્ઞાનનું ગ્રહણ કરવામાં અભ્યાસ, પ્રયત્ન પણ કરવો. જિન વડે કહેવાયેલો આ વિનય છે. જે
(૩) દર્શનમાં વિનય બે પ્રકારે છે. • સુશ્રષાવિનય - અનાશાતના વિનય. સમ્યગ્દર્શન ગુણથી અધિક એવા આત્માઓને વિશે સુશ્રુષાવિનય કરાય છે. (એ નીચે પ્રમાણે છે.) (૪) (ક) સત્કાર (ખ) અભ્યત્થાન (ગ) સન્માન (ઘ) આસન-અભિગ્રહ T (ચ) આસન-અનુપ્રદાન (છ) કૃતિકર્મ (જ) અંજલિગ્રહ. (૫) (ઝ) આવતાં હોય ત્યારે તે IT સામે જવું (2) આવીને સ્થિર રહ્યા હોય તો પર્યાપાસના (પગદબાવવાદિરૂપ) કરવી (6) IT '" એ જતા હોય તો પાછળ જવું. આ સુશ્રુષાવિનય છે.”
(ઉપર ગાથામાં બતાવેલા સુશ્રુષાવિનયનાં પ્રકારોનો સ્પષ્ટ અર્થ વૃત્તિમાં હવે દર્શાવે છે કે, * આમાં સત્કાર એટલે સ્તવના કરવી, વંદન કરવા વગેરે. અભ્યત્થાન એટલે એ ગુણાધિક મુનિ જેવા દેખાય કે તરત જ ઉભા થઈ જવું. સન્માન એટલે વસ્ત્રપાત્રાદિ વડે પૂજન.
આસનાભિગ્રહ એટલે એ મુનિ ઉભા હોય, તો તરત આદરથી આસન લઈ | * આવવાપૂર્વક એમ કહેવું કે “અહીં બિરાજો”
આસન-અનુપ્રદાન એટલે એક સ્થાનેથી બીજા સ્થાને આસન લઈ જવું. (દર્શનાધિક મ મુનિ આપણી પાસેથી બીજા પાસે જાય, તો ત્યાં પણ એમને આસન પાથરી આપવું...) .
*
45
5
5
F
E
F
F
=
5
|