________________
* *
*
*
આ દશવૈકાલિકસૂટા ભાગ-૧
અધ્ય. ૧ નિયુકિત - ૪૦ ટક મેં કહ્યું છે કે “અહીં કષાયોનાં ઉદયનો જ જે નિરોધ કરવો કે ઉદયને પામેલા કષાયોને ( ફળરહિત કરવા એ કષાયસલીનતા છે'... વગેરે.
કષાયસલીનતા કહેવાઈ ગઈ. હવે યોગસલીનતા કહેવાય છે.
તે આવા પ્રકારની છે કે (૧) અકુશલ એવા મનોયોગાદિનો વિરોધ કરવો અને I કુશલ એવા મનોયોગાદિને ઉદીરવા = પ્રગટ કરવા કહ્યું છે કે અપ્રશસ્તયોગોનો I નિરોધ અને કુશલયોગોનું ઉદીરણાકરણ તથા કામ આવી પડે ત્યારે વિધિપૂર્વક ગમન કરવું : 1 એ યોગને વિશે સંલીનતા કહેવાયેલી છે...” વગેરે..
યોગસંલીનતા કહેવાઈ ગઈ. હવે વિવિક્તચર્યા કહેવાય છે.
તે વળી આ છે કે સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત એવા બગીચા, ઉદ્યાન વગેરેમાં જે રહેવું અને એષણીય = નિર્દોષ પાટ-પાટલાદિનું ગ્રહણ કરવું એ વિવિક્તચર્યા છે.
વિવિક્તચર્યા કહેવાઈ ગઈ. Fી સંલીનતા કહેવાઈ ગઈ.
'बज्झो तवो होही' इति एतदनशनादि बाह्यं तपो भवति, लौकिकैरप्यासेव्यमानं ज्ञायत इतिकृत्वा बाह्यमित्युच्यते विपरीतग्राहेण वा कुतीथिकैरपि क्रियत इतिकृत्वा इति । I થાર્થ: તે ૩ વાહ તા:,
- ગાથામાં વરૂ તવો દોહી લખેલ છે. એનો અર્થ આ પ્રમાણે કે આ અનશનાદિ એ બાહ્યતા છે.
પ્રશ્ન : આને બાહ્યતપ કેમ કહો છો ?
ઉત્તર આસેવન કરાતાં આ તપને લૌકિકો-અજૈનો પણ તપ તરીકે જાણી શકે છે ! ' માટે એ બાહ્ય કહેવાય છે. અથવા કુતીર્થિકો પણ ઉંધી રીતે ગ્રહણ કરવા વડે આ તપને કરે છે. માટે એ બાહ્યતપ કહેવાય છે. (તેઓ મોક્ષ માટે નહિ, પણ બીજી-ત્રીજી ઈચ્છાથી તપ કરે છે. વળી વિધિપૂર્વક નહિ, પણ જેમતેમ એ તપ કરે છે.)
આ બાહ્યતપ કહ્યો. । इदानीमाभ्यन्तरमुच्यते । तच्च प्रायश्चित्तादिभेदमिति, आह च -