SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * આ દશવૈકાલિકસૂટા ભાગ-૧ અધ્ય. ૧ નિયુકિત - ૪૦ ટક મેં કહ્યું છે કે “અહીં કષાયોનાં ઉદયનો જ જે નિરોધ કરવો કે ઉદયને પામેલા કષાયોને ( ફળરહિત કરવા એ કષાયસલીનતા છે'... વગેરે. કષાયસલીનતા કહેવાઈ ગઈ. હવે યોગસલીનતા કહેવાય છે. તે આવા પ્રકારની છે કે (૧) અકુશલ એવા મનોયોગાદિનો વિરોધ કરવો અને I કુશલ એવા મનોયોગાદિને ઉદીરવા = પ્રગટ કરવા કહ્યું છે કે અપ્રશસ્તયોગોનો I નિરોધ અને કુશલયોગોનું ઉદીરણાકરણ તથા કામ આવી પડે ત્યારે વિધિપૂર્વક ગમન કરવું : 1 એ યોગને વિશે સંલીનતા કહેવાયેલી છે...” વગેરે.. યોગસંલીનતા કહેવાઈ ગઈ. હવે વિવિક્તચર્યા કહેવાય છે. તે વળી આ છે કે સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત એવા બગીચા, ઉદ્યાન વગેરેમાં જે રહેવું અને એષણીય = નિર્દોષ પાટ-પાટલાદિનું ગ્રહણ કરવું એ વિવિક્તચર્યા છે. વિવિક્તચર્યા કહેવાઈ ગઈ. Fી સંલીનતા કહેવાઈ ગઈ. 'बज्झो तवो होही' इति एतदनशनादि बाह्यं तपो भवति, लौकिकैरप्यासेव्यमानं ज्ञायत इतिकृत्वा बाह्यमित्युच्यते विपरीतग्राहेण वा कुतीथिकैरपि क्रियत इतिकृत्वा इति । I થાર્થ: તે ૩ વાહ તા:, - ગાથામાં વરૂ તવો દોહી લખેલ છે. એનો અર્થ આ પ્રમાણે કે આ અનશનાદિ એ બાહ્યતા છે. પ્રશ્ન : આને બાહ્યતપ કેમ કહો છો ? ઉત્તર આસેવન કરાતાં આ તપને લૌકિકો-અજૈનો પણ તપ તરીકે જાણી શકે છે ! ' માટે એ બાહ્ય કહેવાય છે. અથવા કુતીર્થિકો પણ ઉંધી રીતે ગ્રહણ કરવા વડે આ તપને કરે છે. માટે એ બાહ્યતપ કહેવાય છે. (તેઓ મોક્ષ માટે નહિ, પણ બીજી-ત્રીજી ઈચ્છાથી તપ કરે છે. વળી વિધિપૂર્વક નહિ, પણ જેમતેમ એ તપ કરે છે.) આ બાહ્યતપ કહ્યો. । इदानीमाभ्यन्तरमुच्यते । तच्च प्रायश्चित्तादिभेदमिति, आह च -
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy