________________
=
જી દશવૈકાલિકસૂર ભાગ-૧ સુવિહુ અધ્ય. ૧ નિયુક્તિ - ૪૮
पायच्छित्तं विणओ वेआवच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गोऽवि अ अभितरओ तवो હોવું ૪૮.
હવે આભ્યન્તરતપ કહેવાય છે. તે પ્રાયશ્ચિત્ત વગેરે ભેદવાળો છે. એ જ હવે કહે છે કે
નિર્યુક્તિ-૪૮ ગાથાર્થ : પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ 1 ન આ અભ્યત્તર તપ છે.
व्याख्या-तत्र पापं छिनत्तीति पापच्छित्, अथवा यथावस्थितं प्रायश्चित्तं ।। स्तु शुद्धमस्मिन्निति प्रायश्चित्तमिति, उक्तं च – “पावं छिंदइ जम्हा पायच्छित्तंति भण्णए तम्हा । स्तु पाएण वावि चित्तं विसोहई तेण पच्छित्तं ॥१॥" तत्पुनरालोचनादि दशधेति, उक्तं च -
"आलोयणपडिक्कमणे मीसविवेगे तहा विउस्सग्गे । तवछेअमूलअणवट्ठया य पारंचिए | त चेव ॥१॥" भावार्थोऽस्या आवश्यकविशेषविवरणादवसेय इति । उक्तं प्रायश्चित्तं, | ટીકાર્થ ઃ આ આભ્યન્તરતપમાં પહેલું તપ છે પાછિન્ - પાપને છેદે તે પાછા T (પ્રાકૃતમાં એ પાયચ્છિત્ત એમ લખાય.) અથવા તો આ તપ હોતે છતે પ્રાયઃ ચિત્ત
યથાવસ્થિત શુદ્ધ થાય છે. એટલે આ પ્રાયશ્ચિત્ત કહેવાય. (પાપ પૂર્વે જેવું શુદ્ધ હતું. | નિા પાપકર્યા બાદ પ્રાયશ્ચિત્ત કરવાથી એ ચિત્ત પૂર્વના જેવું જ શુદ્ધ થાય છે.) T કહ્યું છે કે “જે કારણથી આ તપ પાપને છેદે છે, તે કારણથી તે પાયચ્છિત કહેવાય શા છે. અથવા તો પ્રાયઃ કરીને ચિત્તને વિશુદ્ધ કરે છે, તે કારણથી તે પ્રાયશ્ચિત્ત છે.” રા' - તો પ્રાયશ્ચિત્ત આલોચના વગેરે દશ પ્રકારે છે. કહ્યું છે કે “આલોચન, પ્રતિક્રમણ, | ના તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક.”
આનો ભાવાર્થ આવશ્યકસૂત્રનાં વિશેષવિવરણથી જાણી લેવો. (આવશ્યક ઉપરની 1 પૂજય હરિભદ્રસૂરિજીની વૃત્તિમાંથી જાણી લેવો.) | પ્રાયશ્ચિત્ત કહેવાઈ ગયું. ॐ साम्प्रतं विनय उच्यते-तत्र विनीयतेऽनेनाष्टप्रकारं कर्मेति विनय इति, उक्तं च -* *"विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिविरतिफलं * है। चावनिरोधः ॥१॥ संवरफलं तपोबलमथ तपसो निर्जरा फलं दृष्टम् ।
"E
E
F
B-
F
=