________________
* *
*
*
૬, ૫
જીસ દશવૈકાલિકસૂર ભાગ-૧ ડિઝા અધ્ય. ૧ નિર્યુકિત - ૪૦ Hd अन्नेसि ॥२॥ णिस्संगया य पच्छापुरकम्मविवज्जणं च लोअगुणा । दुक्खसहत्तं
. नरगादिभावणाए य निव्वेओ ॥३॥" तथाऽन्यैरप्युक्तम्-"पश्चात्कर्म पुरःकर्मे LI(૬)પથઝિદ તોષા દો પરિત્યજી, શિનોરં પ્રર્વતા શ” રૂત્યાદ્રિાવત: શાયવર્તેશ:,
હવે કાયફલેશ કહેવાય છે. તે વીરાસન વગેરે ભેદેથી અનેક પ્રકારે છે.
કહ્યું છે કે (૧) વીરાસન, ઉત્કટુકાસન વગેરે તથા લોચ વગેરે એ કાયફલેશ જાણવા. ન આ તપ સંસારવાસથી નિર્વેદ = વૈરાગ્યને ઉત્પન્ન કરાવનાર છે. | (૨) વીરાસનાદિ કાયફલેશમાં આ પ્રમાણે ગુણો છે. (ક) કાયાનો નિરોધ =, [ કાયગુપ્તિ (ખ) જીવોને વિશે દયા (હલનચલનાદિ ઘટવાથી જીવવિરાધના ઘટે) (ગ) :
પરલોકમતિ (કાયંગુપ્તિવાળાને એકાગ્રતા દ્વારા પરલોકાદિ સંબંધી શુભવિચારો પ્રગટે...) | (ઘ) બીજાઓ ઉપર બહુમાન થાય. (આ કાયગુપ્તિ પૂર્વમાં જે મહાપુરુષોએ સેવી હોય તેઓ ઉપર બહુમાન થાય. એક તો એવું બને કે એ મહાપુરુષોએ આ કાયગુપ્તિ સેવી 1 છે, તો આપણે પણ સેવીએ...” એમ વિચારથી વીરાસનાદિ થાય. આમાં બહુમાન સ્પષ્ટ આ જ છે. અથવા તો એ કાયગુપ્તિ કર્યા બાદ બહુમાન થાય કે “અહો ! પૂર્વના મહાપુરુષોએ | કેવો સુંદર આ તપ દર્શાવ્યો.).
- (૩) લોચનાં ગુણો આ પ્રમાણે છે (ક) નિસંગતા (વાળોનો સંગ ગયો, માટે.) | H (ખ) પશ્ચાત્કર્મ અને પૂર્વકર્મનો ત્યાગ (વાળ જો કપાવીએ, તો કપાવતા પૂર્વે અને પછી રિ|
પાણી વગેરે જીવવિરાધનાની શક્યતા છે. વળી (ગ) દુઃખને સહન કરવાનું મળે. (ઘ) | | (જો લોચમાં આવું દુઃખ છે, તો નારકાદિમાં તો કેવા ભયંકર દુઃખો હશે? માટે ખરેખર જ . આ સંસારમાં રહેવા જેવું જ નથી... એમ) નરકાદિની ભાવના વડે નિર્વેદ પ્રગટે. - સંસારવૈરાગ્ય પ્રગટે.
વળી બીજાઓ વડે પણ કહેવાયું છે કે, “મસ્તકનાં લોચને કરનારો આ દોષોને ત્યજી Tચૂકેલો બને છે. પશ્ચાત્કર્મ, પૂર્વકર્મ, ઇર્યાપથનો સ્વીકાર. (લોચ ન કરાવે અને હજામ
પાસે વાળ કપાવે તો વાળ કાપ્યા બાદ હાથાદિ ધોવામાં જલહિંસા થાય. વાળ કાપતાં * પૂર્વે અસ્ત્રો ધોવામાં પણ હિંસા થાય. અને હજામ પાસે જવા રૂપ જે ઈર્યાપથસ્વીકાર, *
તેનો પણ ત્યાગ થાય. હજામ પાસે જવું જ ન પડે.) ન કાયફલેશ પૂર્ણ થયો. ए साम्प्रतं संलीनतोच्यते इयं चेन्द्रियसंलीनतादिभेदाच्चतुर्विधेति, उक्तं च-(
F
=