________________
આ મ દશવૈકાલિકસૂર ભાગ-૧ હજી બહુ જ અદય. ૧ નિયુક્તિ - ૪૦ : 2. વૃત્તિસંક્ષેપ કહેવાઈ ગયો.
साम्प्रतं रसपरित्याग उच्यते-तत्र रसाः क्षीरादयस्तत्परित्यागस्तप इति, उक्तं च"विगइं विगईभीओ विगइगयं जो उ भुंजए साहू । विगई विगइसहावा विगई विगइं बला* णेइ ॥१॥ विगई परिणइधम्मो मोहो जमुदिज्जए उदिण्णे अ । सुझुवि चित्तजयपरो कह
अकज्जे ण वट्टिहिति ? ॥२॥ दावानलमज्झगओ को तदुवसमट्टयाइ जलमाई । सन्तेवि न ण सेविज्जा ? मोहाणलदीविएसुवमा ॥३॥" इत्यादि, उक्तो रसपरित्यागः,
હવે રસત્યાગ કહેવાય છે. તેમાં રસ એટલે દૂધ વગેરે. તેનો ત્યાગ એ તપ છે. • અપ્રાપ્તકાળે ગોચરી જાય તો દાયકને દુઃખ થાય. ન આપી શક્યો વિ... .
જો પોતાને મળી જાય તો પછી યાચકોને ન મળે. તેથી તેઓને દુઃખ થાય... આવી સંભાવના વધુ લાગે છે. તે કહ્યું છે કે “વિગતિભીત, દુર્ગતિથી ગભરાયેલો જે સાધુ વિગઈઓને કે તે ન વિકૃતિગતોને = નિવીયાતાને વાપરે છે. (તેણે સમજી રાખવું કે) વિગઈઓ (અને છે નિવયાતાઓ) વિકૃતિસ્વભાવવાળી છે, અર્થાત્ મનમાં ખરાબવિચારો ઉત્પન્ન કરવાના સ્વભાવવાળી છે. માટેજ) વિગઈ બળજબરીથી જીવને દુર્ગતિમાં લઈ જાય છે.”
(૨) વિગઈ પરિણતિધર્મવાળી, અશુભ આત્મપરિણામ ઉત્પન્ન કરવાના જ સ્વભાવવાળી છે. કેમકે વિગઈથી મોહ ઉદય પામે છે અને મોહ ઉદય પામે તો ખૂબ સારી , આ રીતે ચિત્તનો વિજય કરવામાં તત્પર બનેલો જીવ પણ અકાર્યમાં કેમ પ્રવૃત્તિ ન કરે ?' | (૩) દાવાનળની મધ્યમાં રહેલો કયો માણસ દાવાનળનાં ઉપશમને માટે ત્યાં " વિદ્યમાન એવા પણ પાણી વગેરેને ન સેવ? (અર્થાત્ દાવાનળથી બચવા પાણીનો * | ઉપયોગ કરે જ.) મોહરૂપી અગ્નિથી બળેલા જીવમાં આ ઉપમા છે. (અર્થાત્ જો અંદર ના કામાગ્નિ પ્રદીપ્ત હોય, તો જીવ તેના ઉપશમને માટે સ્ત્રી વગેરે નિમિત્ત મળતાં જ દોષ | સેવી જ બેસે.) વગેરે. | રસત્યાગ કહેવાઈ ગયો. । साम्प्रतं कायक्लेश उच्यते-स च वीरासनादिभेदाच्चित्र इति, उक्तं च-“वीरासण " उक्कुडुगासणाइ लोआइओ य विण्णेओ । कायकिलेसो संसारवासनिव्वेअहेउत्ति ॥१॥ 5 वीरासणाइसु गुणा कायनिरोहो दया अ जीवेसु । परलोअमई अ तहा बहुमाणो चेव
મ
ક
આઈs ૮ ૯