________________
મ
અધ્ય. ૧ નિર્યુક્તિ
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
મૂકે. એ કોળીયાનું માપ ન ગણાય.)
હવે આ રીતે '૩૨ કોળીયા એ પુરુષનો આહાર હોવાની વ્યવસ્થા છે એટલે ઉણોદરી તો અલ્પાહાર વગેરે ભેદથી પાંચ પ્રકારે થાય. ૩૨ કોળીયા સંપૂર્ણ આહાર છે, એ વાપરનારાને ઉણોદરી ન કહેવાય. પણ એ સંપૂર્ણ આહારની અપેક્ષાએ ઉણોદરી પાંચ પ્રકારે થાય. કહ્યું છે કે અલ્પાહાર, અપાર્ધા, દ્વિભાગા, પ્રાપ્તા, કિંચિદુના આ પાંચ ઉણોદરી છે. ક્રમશઃ ૮,૧૨,૧૬,૨૪ અને ૩૧ કોળીયાવાળી માનવી.
અહીં આ ભાવાર્થ છે. કે અલ્પાહાર, ઉણોદરી એટલે એક કોળીયાથી માંડીને આઠ માઁ કોળીયા લેવા તે. (અલ્પઆહાર લેવા દ્વારા બાકીનું ઉદ૨ ઉન-ન્યૂન રખાયું છે જેમાં તેવી
| આ અલ્પાહારોણોદરી કહેવાય.)
स्त
ת
- ૪૭
આ અલ્પાહાર-ઉણોદરીમાં ત્રણ ભેદ છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. એમાં ૧ કોળીયો લો તો જઘન્યઅલ્પાહાર-ઉણોદરી.
૮ કોળીયા લો તો ઉત્કૃષ્ટઅલ્પાહાર-ઉણોદરી.
F ૨ થી ૭ કોળીયા લો તો મધ્યમઅલ્પાહાર-ઉણોદરી.
આમ ૨૫ થી માંડીને ૩૧ સુધી કિંચિદુના-ઉણોદરી. (૨૫ જઘન્યા, ૩૧ ઉત્કૃષ્ટા, ૨૬ થી ૩૦ મધ્યમા કિંચિદુનોણોદરી)
જઘન્ય વગેરે ભેદો બુદ્ધિમાન વડે જાણી લેવાયોગ્ય છે.
આમ આ અનુસારે પાનમાં પણ આ ઉણોદરી ભેદો કહેવાય.
આ બધા પુરુષમાં બતાવ્યા.
એમ સ્ત્રીઓમાં ૨૮ના આધારે સમજી લેવા.
त
એ રીતે ૯થી માંડીને ૧૨ કોળીયા સુધી અપાર્ધ-ઉણોદરી છે. તે પણ જઘન્યાદિભેદ # વિચારી લેવા. (૯ કોળીયા જઘન્ય અપાર્ધા, ૧૨ કોળીયા ઉત્કૃષ્ટ અપાર્ધા, ૧૦-૧૧ મધ્યમ-અપાર્ધ).
IR
એમ ૧૩ થી માંડીને ૧૬ સુદી દ્વિભાગા-ઉણોદરી કહેવાય. (૧૩ જઘન્યા, ૧૬ ત્રિ ૩ ઉત્કૃષ્ટા, ૧૪-૧૫ મધ્યમા દ્વિભાગા.)
शा
એમ ૧૭ થી માંડીને ૨૪ સુધી પ્રાપ્તા-ઉણોદરી. (૧૭ જઘન્યા, ૨૪ ઉત્કૃષ્ટા, ૧૮૧૯-૨૦-૨૧-૨૨-૨૩ મધ્યમાપ્રાપ્તા.)
न
આમ દ્રવ્ય-ઉણોદરી પૂર્ણ થઈ.
ભાવ-ઉણોદરી તો વળી ક્રોધાદિના પરિત્યાગ રૂપ છે. કહ્યું છે કે “જિનવચનની
૧૦૭
G
F
EE
Fr
પ
***