________________
દશવૈકાલિકસૂટા ભાગ-૧ સુકા ના અધ્ય. ૧ નિયુક્તિ - ૪૭ ३ भवति, उक्तं च-अप्पाहार अवड्डा दुभाग पत्ता तहेव किंचूणा । अट्ठ दुवालस सोलस
चउवीस तहेक्कतीसा य ॥१॥ अयमत्र भावार्थः-अल्पाहारोनोदरता नामैककवलादारभ्य , | यावदष्टौ कवला इति, अत्र चैककवलमाना जघन्या, अष्टकवलमाना पुनरुत्कृष्टा, .. शेषभेदा मध्यमा च, एवं नवभ्य आरभ्य यावद् द्वादश कवलास्तावदपा|नोदरता
जघन्यादिभेदा भावनीया इति, एवं त्रयोदशभ्य आरभ्य यावत्षोडश तावद् ।। द्विभागोनोदरता, एवं सप्तदशभ्य आरभ्य यावच्चतुर्विंशतिस्तावत्प्राप्ता, इत्थं |
पञ्चविंशतेरारभ्य यावदेकत्रिंशत्तावत्किञ्चिदूनोदरता, जघन्यादिभेदाः सुधियाऽवसेयाः, - एवमनेनानुसारेण पानेऽपि वाच्याः, एवं योषितोऽपि द्रष्टव्या इति, भावोनोदरता पुनः ।।
क्रोधादिपरित्याग इति, उक्तं च "कोहाईणमणुदिणं चाओ जिणवयणभावणाओ अ । स्त भावेणोणोदरिआ पण्णत्ता वीअरागेहिं ॥१॥" इत्यादि । उक्तोनोदरता, .
(૨) ઉણોદરી : ઉણોદરનો ભાવ=પણું એ ઉણોદરતા. તે બે પ્રકારે છે. દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી ઉણોદરી ઉપકરણ, ભોજન, પાન સંબંધી છે. તેમાં ઉપકરણમાં IT જિનકલ્પિક વગેરેને અથવા તો જિનકલ્પનો અભ્યાસ કરવામાં લાગેલા અન્ય સાધુઓને આ
આ ઉપકરણઉણોદરી જાણવી. (તેઓ પાત્ર, કપડાં વિ. પણ ઉપકરણો ઓછા કરી દે, એટલે એ રીતે તેમને ઉપકરણની ઉણોદરી ગણાય.) :
પણ એ સિવાયના વિકલ્પી સાધુઓને આ ઉપકરણ-ઉણોદરી નથી. કેમકે જો IIની તેઓ જરૂરી ઉપધિમાંથી કોઈપણ ઉપધિ ઓછી કરે તો ઉપધિના અભાવમાં સંપૂર્ણસંયમ ન | ન ટકે. એટલે એમણે આ ઉપકરણ ઉણોદરી ન લેવાય. શા અથવા તો ૧૪ કરતાં વધારાની (સુવિહિતો જેને ઔપગ્રહિક ઉપધિ તરીકે ધારણ શા
કરે છે) ઉપધિનો ત્યાગ કરવા દ્વારા આ સ્થવિરકલ્પીઓને ઉપકરણ-ઉણોદરી ઘટી શકે છે. ૫ Rા કહ્યું છે કે “જે ઉપકરણ ઉપકારમાં વર્તે, તે ઉપકરણ કહેવાય. અયત સાધુ, અયતનાથી ના જે વધારાના ઉપકરણનો પરિભોગ = ઉપયોગ કરે, તે ઉપકરણ અધિકરણ કહેવાય.” a
ભક્તપાન-ઉણોદરી વળી પોતાના આહારાદિનાં પ્રમાણનો પરિત્યાગવાળાને જાણવી. કહ્યું છે કે “પુરુષને બત્રીસ કોળીયા આહાર પેટ ભરનારો કહેવાયો છે. .
સ્ત્રીઓને ૨૮ કોળીયા આહાર પેટ ભરનારો થાય.” | કોળીયાનું પ્રમાણ કુકડીના ઈંડાના માપ જેટલું જ જાણવું. અથવા તો . ( અવિકૃતમુખવાળો = વધુ નહિ ફાડેલા મુખવાળો વિશ્વસ્ત = શાંતિવાળો મુખમાં જે નાંખે Sછે તે કોળીયાનું માપ. (ઉતાવળો માણસ મોટું મોટું કરી મોટા-મોટા કોળીયા મોઢામાં
x