________________
a
aહક દશવૈકાલિકસૂત્ર ભાગ-૧ હુ કહુ જ અધ્ય. ૧ નિયુક્તિ - ૪૦ - ) ઉત્તર : સંઘયણની અપેક્ષાએ પૂર્વે જ કહેવાઈ ગયેલ પાદપોપગમન અનશન કરવા માટે જે અસમર્થ હોય, પોતાની મેળે જ પડખું ફેરવવા વગેરે રૂપ ક્રિયાવાળા તેને ચાર પ્રકારના આહારની સંપૂર્ણ નિવૃત્તિ રૂપ આ અનશન જાણવું. [ કહ્યું છે કે “ઈગિતદેશમાં ચારપ્રકારના આહારના ત્યાગાથી નિષ્પન્ન અને જાતે જ * ઉદ્વર્તનાદિ ક્રિયાથી યુક્ત પણ બીજા વડે એ ક્રિયા ન કરાવાય તે ઈંગિતમરણ કહેવાય.”
(ગુફા વગેરે કોઈક અમુક ભાગમાં આ સાધુ રહે, ત્યાં ચાર આહારનો ત્યાગ કરીને | 11 રહે. સ્વયં ઉદ્વર્તનાદિ પડખું ફેરવવું વિ... ક્રિયા કરી શકે, પણ કોઈની પણ સહાય ન જ | લે..).
(૩) ભક્તપરિજ્ઞા : ત્રણ પ્રકારના આહારનો ત્યાગ ચાર પ્રકારના આહારના ! ત્યાગ એમ બે પ્રકારે આ ભક્તપરિક્ષા હોય છે. આ ભક્તિપરિશા અવશ્ય તું સપ્રતિક્રમશરીરવાળાને પણ ધૃતિ અને સંઘયણવાળાને સમાધિ પ્રમાણે ભાવથી જાણવી. | (આશય એ કે આ સાધુ ધૃતિ અને સારાસંઘયણવાળો હોય. એ સંઘયણ ભલે છઠું હોય તે પણ એકંદરે સારું હોય તથા આ સાધુ બીજાની સહાય લઈને પણ ગમનાદિ ક્રિયા કરતો ત પ્ત હોય. આવા સાધુને પણ સમાધિ ટકે તો ભાવથી આ ભક્તપરિજ્ઞા સમજવું. સમાધિ ન ને હોય તો પછી એ અનશન ભાવથી અનશન ન ગણાય.
કહ્યું છે કે “ભક્તપરિજ્ઞા અનશન ત્રિવિધાહાર વગેરેનાં ત્યાગથી નિષ્પન્ન છે. તે નિયમાં સપ્રતિકર્મ, પ્રતિકર્મવાળું હોય છે અને સમાધિ પ્રમાણે કહેવાયેલું છે. જે રીતે સમાધિ રહે તે રીતે અનશન કરે એવો ભાવ છે.” (ત્રિવિધ, ચતુર્વિધ, પ્રતિકમતા ઈ. ની " 'છૂટ વિ. સાગાર...) । अधुना ऊनोदरता-ऊनोदरस्य भाव ऊनोदरता, सा पुनर्द्विविधा-द्रव्यतो भावतश्च,
तत्र द्रव्यत उपकरणभक्तपानविषया, तत्रोपकरणे जिनकल्पिकादीनामन्येषां वा . | तदभ्यासपराणामवगन्तव्या, न पुनरन्येषाम्, उपध्यभावे समग्रसंयमाभावाद् | अतिरिक्ताग्रहणतो वोनोदरतेति, उक्तं च-"जं वट्टइ उवयारे उवगरणं तं सि होइ उवगरणं । अइरेगं अहिगरणं अजयं अजओ परिहरंतो ॥१॥" इत्यादि । भक्तपानोनोदरता पुनरात्मीयाहारादिमानपरित्यागवतो वेदितव्या, उक्तं च - "बत्तीसं किर कवला आहारो कुच्छिपूरओ भणिओ । पुरिसस्स महिलिआए अट्ठावीसं हवे कवला ॥१॥ कवलाण य. परिमाणं कुक्कुडिअंडयपमाणमेत्तं तु । जो वा अविगिअवयणो वयणम्मि छुहेज्ज वीसत्थो ॥२॥" इत्यादि, एवं व्यवस्थिते सत्यूनोदरता अल्पाहारादिभेदतः पञ्चविधा (
45
-
૬
5
=
૫
=
=
૯
૯