________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિર્યુક્તિ - ૪૦ ભાવના દ્વારા રોજે રોજ ક્રોધાદિનો પરિત્યાગ કરવો. એ વીતરાગો વડે ભાવથી ઉણોદરી કહેવાઈ છે.’
ઉણોદરી કહેવાઈ ગઈ.
न
R
इदानीं वृत्तिसंङ्क्षेप उच्यते - स च गोचराभिग्रहरूपः, ते चानेकप्रकाराः, तद्यथाद्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च तत्र द्रव्यतो निर्लेपादि ग्राह्यमिति, उक्तं च'लेवडमलेवडं वा अमुगं दव्वं च अज्ज घिच्छामि । अमुगेण व दव्वेणं अह दव्वाभिग्गहो 1 नाम ॥१॥ अट्ठ उ गोअरभूमी एलुगविक्खंभमित्तगहणं च । सग्गामपरग्गामे एवइय घरा मो य खितमि ||२|| उज्जुअ गंतुंपच्चागई अ गोमुत्तिआ पयंगविही । पेडा य अपेडा अब्भितरबाहिसंबुक्का ||३|| काले अभिग्गहो पुण आदी मज्झे तहेव अवसाणे । अप्पत्ते' इकाले आदी बिइ मज्झ तइअंते ॥ ४ ॥ दितगपडिच्छयाणं भवेज्ज सुहुमं पि मा हु अचियत्तं । इति अप्पत्तअतीते पवत्तणं मा य तो मज्झे ॥५ ॥ उक्खित्तमाइचरगा भावजुआ खलु अभिग्गहा होंति । गायन्तो अ रुअंतो जं देइ निसन्नमादी वा ॥ ६ ॥ ओसक्कण अहिसक्कणपरंमुहालंकिओ नरो वावि । भावण्णयरेण जुओ अह भावाभिग्गहोणा Ilા'' કો વૃત્તિસંક્ષેપ:,
स्त
(૩) વૃત્તિસંક્ષેપ ઃ તે ગોચરીનાં અભિગ્રહરૂપ છે. તે અભિગ્રહો અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી !
તેમાં દ્રવ્યથી અભિગ્રહ આ પ્રમાણે કે “લેપ વિનાની જ વસ્તુ લેવી...”
न
शा
शा
કહ્યું છે કે (૧) લેપવાળું કે લેપવિનાનું, અમુક દ્રવ્ય આજે ગ્રહણ કરીશ. અથવા તો વાટકી વગેરે અમુક દ્રવ્યો વડે જ અપાતું ગ્રહણ કરીશ.” આ દ્રવ્યાભિગ્રહ છે. (૨) આઠ ગોચરીભૂમિઓ, ઉંબરાના વિધ્વંભ માત્રનું ગ્રહણ (એક પગ ઉંબરાની બહાર એક પગ અંદર...) સ્વગામમાં, પરગામમાં, આટલા જ ઘરો... આ બધા ક્ષેત્રાભિગ્રહો છે. (આઠમાંથી અમુક ગોચરભૂમિ મુજબ જ ગોચરી લઈશ, સ્વગામમાં જ જઈશ, પરગામમાં જ જઈશ.... વગેરે અભિગ્રહો સંભવે.)
ના
य
य
(૩) ઋજુ - ગત્વાપ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવિથી, પેટા, અર્ધપેટા, અત્યંતરશુંબકા, બાહ્યશંબુકા આ આઠ ગોચરભૂમિઓ છે.
ઋજુ : ઉપાશ્રયની એક લાઈનમાં રહેલા ઘરોમાં જ ગોચરી જાય. ગત્વાપ્રત્યાગતિ : ઉપાશ્રયની એક લાઈનનાં ઘરો પુરા કરી પછી બીજી લાઈનનાં
→ H,
૧૦૮
Er
쇠