________________
-
- - -
પ
,
ક
A
દશવૈકાલિકસૂગ ભાગ-૧ અહિ અધ્ય. ૧ નિયુક્તિ - ૪૦ " परिमिअं च आयामं । अन्ने वि अ छम्मासे होइ विगिटुं तवोकम्मं ॥२॥ वासं कोडीसहियं । " आयाम काउ आणुपुव्वीए । गिरिकंदरं तु गंतुं पायवगमणं अह करेइ ॥३॥" इत्यादि . । तथा इङ्गिते प्रदेशे मरणमिङ्गितमरणम्, इदं च संहननापेक्षमनन्तरोदितमशक्नुवतश्चतुर्विधाहारविनिवृत्तिरूपं स्वत एवोद्वर्तनादिक्रियायुक्तस्यावगन्तव्यमिति, उक्तं च - "इंगिअदेसंमि सयं चउव्विहाहारचायणिप्फण्णं । उव्वत्तणादिजुत्तं णाण्णेण उ इंगिणीमरणं ॥१॥" इत्यादि । भक्तपरिज्ञा पुनस्त्रिविधचतुर्विधाहारविनिवृत्तिरूपा, सा नियमात्सप्रतिकर्मशरीरस्यापि धृतिसंहननवतो यथासमाधि भावतोऽवगन्तव्येति, उक्तं | च-"भत्तपरिणाणसणं तिविहाहाराइचायनिप्फण्णं । सपडिक्कम्मं नियमा जहासमाहिं વિMિદિર્દ શા” રૂત્ય ૩મનન,
ટીકાર્થ ઃ (૧) અનશનઃ અશન (ખાવું) નહિ તે અનશન. અર્થાત્ આહારનો ત્યાગ. તે બે પ્રકારે છે. (અ) ઈત્વર (બ) યાવત્રુથિક.
તેમાં ઈવર એટલે પરિમિતકાલ માટેનું તપ. તે વળી છેલ્લા તીર્થકરનાં તીર્થમાં | ઉપવાસથી માંડીને છ માસ સુધીનું છે. (આ બધું ઈવર અનશન કહેવાય.)
યાવસ્કૃથિક તો જ્યાં સુધી આ જન્મ-ભવ રહે, ત્યાં સુધીનું હોય છે. તે વળી ચેષ્ટાનાં ભેદરૂપ ઉપાધિવિશેષથી ત્રણ પ્રકારે છે. (જેમ સ્ફટિક એક છે. પણ કાળો-લીલો-પીળો રિંગ એ સ્ફટિકને કાળું-લીલું-પીળું કહેવડાવે. આ રંગ ઉપાધિ કહેવાય. એમ મૃત્યુ સુધી Iી આહારત્યાગરૂપી યાવત્રુથિક અનશન એકજ છે. પરંતુ તેમાં ત્રણ પ્રકારની ચેષ્ટાઓ જુદી જ
જુદી છે. એટલે આ ચેષ્ટાભેદને લીધે એકજ પ્રકારનું અનશન ત્રણ પ્રકારે ઓળખાય છે, તે જ એટલે ચેષ્ટાભેદ એ વિશેષ પ્રકારની ઉપાધિ કહેવાય.) " તે આ પ્રમાણે (૧) પાદપોપગમન (૨) ઈંગિતમરણ (૩) ભક્તપરિજ્ઞા. Fા (૧) પાદપોપગમનઃ તેમાં છોડાયેલા છે ચાર પ્રકારના આહાર જેના વડે તેવા અને ના 8) અધિકૃત કોઈપણ એક ચેષ્ટા સિવાય બાકીની ચેષ્ટાઓની અપેક્ષાએ એકાન્ત પ્રતિકર્મ સ | વિનાનું શરીર છે. જેનું = તેવા અનશનીનું વૃક્ષની જેમ ઉપગમન. એટલે કે વૃક્ષની : અત્યંત સમાનાર્થી, સામીપ્યથી વર્તન એ પાદપોપગમન કહેવાય. (આ સાધુ અનશન છે
સ્વીકારતી વખતે જો બેઠેલો હોય તો બેઠેલો જ રહે, ઉભો હોય તો ઉભો જ રહે, ઉભડગ છે પગે હોય તો મૃત્યુ સુધી એ રીતે જ રહે. આમ અનશન સ્વીકાર વખતની જે એની ચેષ્ટા | ( હોય તે અધિકૃતચેષ્ટા ગણવી. આ સાધુ મૃત્યુ સુધી પોતાની મેળે હવે બીજી કોઈપણ ચેષ્ટા , છે ન કરે. ધારોકે બેઠેલો સાધુ ઉભો થાય કે ઉંધે તો એણે ચેષ્ટા કરીને શરીરમાં પ્રતિકર્મ છે