________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અધ્ય. ૧ નિયુક્તિ - ૪૬ તરીકે ઓળખી શકાય. જેમ દાબડા વગેરેના ઉ૫૨-નીચેના બે ભાગ બંધ થાય, અંદર આભૂષણ રહે. એમ પુસ્તક પણ એવા પ્રકારના હોય. જોકે અત્યારના પુસ્તકોમાં ત્રણ બાજુ ખુલ્લી હોય. છતાં બે પાટીયા ભેગા થતા હોવાથી એને સંપુટપુસ્તક જેવું કહી શકાય. પ્રાચીનકાળમાં પણ એને જ સંપુટ કહેતા હશે ? કે થોડોક આકારભેદ હશે ? એ વિચારણીય છે.)
એ
હવે રૃપાટિકાપુસ્તકને કહેશું. પાતળા પત્ર=પાનાવાળું અને ઉંચુ પુસ્તક એ સૃપાટિકા ” તરીકે બુધપુરુષો કહે છે.
न
(૭) જે પુસ્તક લાંબુ હોય કે ટુંકુ હોય પણ જે અલ્પજાડાઈવાળું પહોળું હોય તે પુસ્તકને શાસ્રસાર જાણી ચૂકેલાઓ સૃપાટિકાપુસ્તક કહે છે.
S
(૮) સંક્ષેપથી દૃષ્યપંચક બે પ્રકારે છે. તે પણ અપ્રતિલેખનીય અને દુષ્કૃતિલેખનીય સ્તુ એ બે ભેદથી જાણવું.
(૯) અપ્રતિલેખ્યદુષ્યમાં તુલી, ઉપધાનક, ગંડોપધાન, આલિંગિની અને મસુરક. મૈં વસ્ત્રમય આ પાંચ વસ્તુ અપ્રતિલેખ્ય છે. (રૂ ભરેલી રજાઈ કે ગાદલું એ તુલી. માથા ત નીચેનું ઓશીકું એ ઉપધાનક. શ્રીમંતોને માટેનું ગાલનીચે મૂકવાનું ઓશીકું એ ગંડોપધાન, અનેક રાણીઓને રાજા રોજ તો સંતોષ ન આપી શકે એટલે બધાને પુરુષ પ્રમાણ લંબાઈવાળું-રૂ ભરેલું સાધનવિશેષ અપાય, જેના દ્વારા રાણીઓ સંતોષ પામે તે આલિંગિની.)
जि
(૧૦) પ્રહલાદિ, કુતુપિ, પ્રવા૨ક, નવત્વક્ તથા દૃઢગાલિકા આ પ્રમાણે न દુષ્પ્રતિલેખ્ય બીજું દૃષ્ય-પંચક છે.
T
(૧૧) પ્રહલાદિ-હસ્તાસ્તરણ (હાથના મોજા), કુતુપ = રૂથી ભરેલ વસ્ત્ર, દૃઢગાલી
ધૌતપોત બાકીના ભેદો પ્રસિદ્ધ છે.
F
=
ना
ना
(૧૨) આઠ કર્મોરૂપી ગ્રન્થિને બાળી નાંખનારા જિનો વડે તૃણપંચક કહેવાયેલ છે. * શાલિ, વ્રીહિ, કોદ્રવ, રાલક, અરણ્યનૃણો.(આનું ઘાસ લેવું.)
य
(૧૩) ઘંટા, બકરા, ગાય, ભેંસ હરણાનું ચામડું એમ પાંચ ચર્મ છે. તલિકા, ખલ્લક, વર્ષ, કોશક કૃતિ આ બીજા પાંચ ચર્મ છે. (આ ચર્મપંચકાદિનું વર્ણન પ્રવચન * સારોદ્વારમાંથી જોઈ લેવું.)
(૧૪) છૂટાછવાયા પ્રગટ પડેલા સુવર્ણાદિ જે હોય, તે અસંયમરૂપ હોવાથી સાધુ તેને ગ્રહણ ન કરે. (છૂપાવાયેલા સુવર્ણાદિને તો ચોરવા ન જ જાય...) જે સ્થાન ઉપર
지
૧૦૦