________________
G
S
स्त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
થાય ત્યાંસુધી જે અનશનાદિ તપને આચરે તે શ્રમણ.
Xx
અધ્ય. ૧ નિયુક્તિ - ૪૪
કહ્યું છે કે જે ત્રસ અને સ્થાવર, સર્વજીવોમાં સમભાવવાળો જે શુદ્ધઆત્મા તપને આચરે છે, એ શ્રમણ કહેવાયેલો છે.”
તેનો ધર્મ એટલે કે સ્વભાવ એ શ્રમણધર્મ કહેવાય. તે ક્ષમા વગેરે રૂપ આગળ કહેવાશે.
ધર્મ કહેવાઈ ગયો.
त
હવે મંગલનો અવસર છે. તે તો પૂર્વે નિરૂપેલા શબ્દાર્થવાળો છે. તે વળી નામાદિત # ભેદથી ચાર પ્રકારે છે. તેમાં નામ-સ્થાપના સરળ હોવાથી સાક્ષાત્ આદર ન કરીને મે (સાક્ષાત્ ન દર્શાવીને) દ્રવ્ય અને ભાવમંગલને કહેવાની ઈચ્છાથી કહે છે કે
* *
उक्तो धर्मः, साम्प्रतं मङ्गलस्यावसरः, तच्च प्राग्निरूपितशब्दार्थ मेव, न तत्पुनर्नामादिभेदतश्चतुर्धा, तत्र नामस्थापने क्षुण्णत्वात्साक्षादनादृत्य द्रव्यभावमङ्गलाभि- मो धित्सयाऽऽह—
दव्वे भावेऽवि अ मंगलाई दव्वम्मि पुण्णकलसाई । धम्मो उ भावमंगलमेत्तो सिद्धित्ति જાળું ।।૪૪॥
નિર્યુક્તિ-૪૪ ગાથાર્થ : દ્રવ્યમાં મંગલ અને ભાવમાં મંગલ દ્રવ્યમાં પૂર્ણકલશાદિ અને ધર્મ એ ભાવમંગલ છે, એનાથી સિદ્ધિ થાય છે. એમ હોવાથી.
जि
जि
न
व्याख्या-'द्रव्यं' इति द्रव्यमधिकृत्य 'भाव' इति भावं च मङ्गले न शा अपिशब्दान्नामस्थापने च । तत्र 'दव्वम्मि पुण्णकलसाई' द्रव्यमधिकृत्यं पूर्णकलशादि, शा स आदिशब्दात् स्वस्तिकादिपरिग्रहः, धर्मस्तु तुशब्दोऽवधारणे धर्म एव भावमङ्गलं । कुत स ना एतदित्यत आह- ' अतः ' अस्माद्धर्म्मात्क्षान्त्यादिलक्षणात् 'सिद्धिरितिकृत्वा' मोक्ष ना य इतिकृत्वा, भवगालनादिति गाथार्थः ॥ अयमेव चोत्कृष्टं प्रधानं मङ्गलम्, य एकान्तिकत्वादात्यन्तिकत्वाच्च, न पूर्णकलशादि, तस्य नैकान्तिकत्वादनात्यन्तिकत्वाच्च ॥
ટીકાર્થ : દ્રવ્યની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ મંગલ હોય છે. અત્તિ શબ્દથી નામસ્થાપના મંગલ પણ છે. (ગાથાની અવતરણિકામાં જ કહ્યું કે નામસ્થાપના સાક્ષાત્ નથી દર્શાવવાના. અહીં દેખાય છે કે નામસ્થાપનાનો સાક્ષાત્ આદર નથી
૯૪