________________
Aહુલ દશવૈકાલિકસૂગ ભાગ-૧ હુ ક અધ્ય. ૧ નિયુક્તિ - ૪૩ , છે. આ ધર્મ પણ લગભગ સાવદ્ય જ છે, અને લૌકિક જેવો જ છે. કેમકે કહ્યું છે કે (.
સવિન્નો ૩ એમાં અવધ એટલે પાપ. પાપની સાથે જે હોય તે સાવઘ. 7 શબ્દ અર્થવાળો છે. પર્વ અવધારણ અર્થમાં છે.
આશય એ કે કુપ્રાવચનિક ધર્મ સાવદ્ય જ છે. પ્રશ્ન : એ કયો ધર્મ છે ? ઉત્તર : ચરક, પરિવ્રાજક વગેરેનો ધર્મ એ કુટાવચનિક ધર્મ છે. પ્રશ્ન : એ બધા કેમ કુપાવચનિક ધર્મ કહેવાય ? શા માટે સાવદ્ય કહેવાય ?
ઉત્તર અરિહંતો અને બીજા પણ બુદ્ધિપૂર્વક કામ કરનારાઓ વડે આ ધર્મ સ્તવાયેલો નથી. કેમકે તે આરંભ અને પરિગ્રહવાળો છે. અહીં જો કે ગાથામાં ઐશ લખેલ નથી.' પણ તુ શબ્દ દ્વારા અમે એ પણ લઈ લીધા છે.
પ્રશ્ન : પણ એ બધા આરંભ-પરિગ્રહવાળા અને જૈનધર્મ નહિ.આ બધું કેવી રીતે માનવું ?
ઉત્તર : આ વિષયમાં ઘણું કહેવા જેવું છે. પણ એ કહેવાતું નથી. કેમકે અમારો 1 1 પ્રસ્તુત વ્યાપાર શબ્દાર્થબોધ કરાવવા માટે ફલવાળો છે.
उक्तः कुप्रावचनिकः, साम्प्रतं लोकोत्तरं प्रतिपादयन्नाह
दुविहो लोगुत्तरिओ सुअधम्मो खलु चरित्तधम्मो अ । सुअधम्मो सज्झाओ चरित्तधम्मो સમાધો II૪રૂા.
કુબાવચનિક કહેવાઈ ગયો. હવે લોકોત્તર ભાવધર્મનું પ્રતિપાદન કરતાં કહે છે કે
નિર્યુક્તિ-૪૩ ગાથાર્થ : લોકોત્તર ધર્મ બે પ્રકારે છે. (૧) શ્રતધર્મ (૨) ચારિત્રધર્મ. શ્રતધર્મ સ્વાધ્યાય છે. ચારિત્રધર્મ શ્રમણધર્મ છે.
વ્યારા-વિથો-દિક ‘નોલોત્તરો' નોપ્રથાનો, થઈ તિ વતે, તથા चाह-श्रुतधर्मः खलु चारित्रधर्मश्च, तत्र श्रुतं-द्वादशाङ्गं तस्य धर्मः श्रुतधर्मः, खलुशब्दो * विशेषणार्थः, किं विशिनष्टि ?- स हि वाचनादिभेदाच्चित्र इति, आह च-श्रुतधर्मः *
स्वाध्यायः-वाचनादिरूपः, तत्त्वचिन्तायां धर्महेतुत्वाद्धर्म इति । तथा चारित्रधर्मश्च, तत्र * મા “વર તિક્ષાયોઃ” ત્યય “મર્સિટૂથુસૂવનસહવર રૂત્રન” (પ૦ રૂ-૨-૨૮૪) .
/
5
૫
F
૬
S
૪
T
છે.
F
લ
S
*