________________
દશવૈકાલિકસૂર ભાગ-૧ | ટહુકા અદય. ૧ નિયુક્તિ - ૪૨ છે. (૪) રાજ્યધર્મ: દરેક રાજ્યમાં જુદો હોય છે. તે કર વગેરે રૂપ છે. ( . (૫) પુરવર ધર્મ : તે દરેક મોટા નગરોમાં જુદો જુદો હોય છે. ક્યાંક કોઈક [વિશેષણવાળો પણ હોય છે. એ નગરજનની ભાષા, પ્રદાન વગેરે સ્વરૂપ અથવા તો " આવો પણ ધર્મ હોય કે સ્ત્રી બીજી કોઈ વ્યક્તિની સાથે જ (એકલી નહિ) બીજાના ઘરે જઈ શકે.
(૬) ગ્રામધર્મ : દરેક ગામમાં જુદો જુદો હોય છે.
(૭) ગણધર્મ : મલ્લ વગેરે ગણની વ્યવસ્થા. એ ગણધર્મ. દા.ત. સરખા પાદનાં ન IF પાત વડે વિષમ રીતે ગ્રહ કરવું... વગેરે. (બે મલ્લ સામ સામે સરખે સરખા પગ "| || રાખીને ઉભા રહે. પણ એકબીજાનો હાથ-ખભો વિચિત્ર રીતે જુદી જુદી રીતે પકડે.) Is |
(૮) ગોષ્ઠીધર્મ : ગોષ્ઠી-ટોળકી- ગ્રુપની વ્યવસ્થા. અહીં સરખી ઉંમરવાળાઓનો , સમુદાય એ ગોષ્ઠી. તેની વ્યવસ્થા વળી “વસન્ત વગેરે ઋતુમાં આ કરવું.” વગેરે સ્વરૂપ
r
E
(૯) રાજધર્મ : દુષ્ટનો નિગ્રહ અને સારાઓનું પરિપાલન કરવા વગેરે રૂપ છે. તે પ્રશ્ન : આ બધા ભાવધર્મ કેમ કહેવાય ?
ઉત્તર : આ ગમ્ય, પશુ,દેશ વગેરે પદાર્થો અમુક અપેક્ષાએ ભાવરૂપ છે અથવા તો દ્રિવ્યનાં પર્યાયરૂપ છે. એટલે એ બધા ભાવધર્મ કહેવાય. - પ્રશ્ન : જો આ બધા દ્રવ્યનાં પર્યાય હોય, તો દ્રવ્યનાં પર્યાયો તો આગળ દ્રવ્યધર્મ ક્ષિા Y કહેવાયા છે. તો પછી એને ભાવધર્મ કહેવાય જ કેમ ? ન ઉત્તર : દ્રવ્યની અપેક્ષા વિનાના એવા પર્યાયની જ અહીં વિવક્ષા કરાયેલી હોવાથી ન એને દ્રવ્યધર્મ ન કહેતાં ભાવધર્મ કહેલા છે. આશય એ કે જો કે એ દ્રવ્યધર્મ છે, છતાં , અહીં દ્રવ્યને સંપૂર્ણ ગૌણ બનાવી પર્યાયને જ મુખ્ય બનાવી ભાવધર્મ કહેવાયો છે. | T અથવા તો બીજી વાત એ કે લૌકિકો એને ભાવધર્મ તરીકે ઈચ્છે છે. એટલે તે ! ભાવધર્મ છે.
પ્રશ્ન : દેશ અને રાજય વચ્ચે શું ભેદ ?
ઉત્તર : એક દેશમાં જ અનેક રાજયોનો સંભવ છે. એટલે દેશ મોટો, રાજય • નાના... આમ દેશરાજ્યાદિનો ભેદ સ્વબુદ્ધિથી વિચારી લેવો.
આ પ્રમાણે લૌકિકધર્મ કહેવાયો. છે હવે કુકાવચનિક કહેવાય છે.
F
=