SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ * * 8 . દશવૈકાલિકસૂર ભાગ-૧ અધ્ય. ૧ નિયુક્તિ - ૪૧ - . ન રહે. એટલે ધર્માસ્તિકાયનો સ્વભાવ દ્રવ્યધર્મમાં આવી જતો હોવાથી એ ન લેવો. પણ એ ધર્માસ્તિકાય પોતે જ અસ્તિકાયધર્મ તરીકે લેવો. | તવ્યતિરિક્ત દ્રવ્યનિક્ષેપનું વર્ણન ચાલે છે. તેમાં ત્રણ ભેદ છે. એક દ્રવ્યધર્મ = દ્રવ્યનાં ઉત્પાદાદિ પર્યાયો. બીજો અસ્તિકાયધર્મ = જો ધર્માસ્તિકાયનાં ગતિસહાયક સ્વભાવને અસ્તિકાયધર્મ |કહેવાનો હોય તો તે પ્રથમ પ્રકારમાં આવી જ જાય છે એટલે અહીં ધર્માસ્તિકાય પોતે જ ધર્મનો દ્રવ્યનિક્ષેપ છે. (ત્રે ર તત્ થ ) * ત્રીજો પ્રચારધર્મ છે, પ્રચારધર્મ તરીકે વિષયધર્મ જ આવે. તુ શબ્દ પર્વ અર્થવાળો " હોવાથી અમે જ- કારનો પ્રયોગ કરેલ છે. તેમાં પ્રચરણ એટલે પ્રચાર, એટલે કે પ્રકર્ષથી ગમન એજ પ્રચાર. તે પ્રકર્ષગમન જ આત્માનો સ્વભાવ હોવાથી ધર્મરૂપ છે. એટલે એ હું | પ્રચારધર્મ બને. પ્રશ્ન : પણ એ પ્રચારધર્મ તરીકે કઈ વસ્તુ આવે ? ઉત્તર : વિષયધર્મ જ પ્રચારધર્મ બને. જેમાં પ્રાણીઓ વિશેષથી સદાય, પીડાય તે | જિન રૂપાદિ એ વિષય છે. તેમનો ધર્મ (જીવને પોતાના તરફ આકર્ષવાનો) એ વિષયધર્મ . કહેવાય. એજ પ્રચારધર્મ છે. આશય એ છે કે પરમાર્થથી તો આ વિષયધર્મ જ છે કે |રાગાદિવાળો જીવ તે વિષયોમાં પ્રવર્તે છે. સારાંશ એ કે ચક્ષુ વગેરે ઈન્દ્રિયોનાં વશથી ત્તિ રૂપાદિમાં જીવની પ્રવૃતિ એ પ્રચારધર્મ કહેવાય. . પ્રશ્નઃ પ્રચાર ધર્મ રૂપ વિષયધર્મ એ દ્રવ્યધર્મનો જ એક અંશ છે, એ તમે કહી ગયા તે ન છો. તો એનો દ્રવ્યધર્મમાં જ સમાવેશ થઈ જતો હોવાથી જુદો બતાવવાની શી જરૂર ? ન | ઉત્તર : વિષયધર્મ સંસારનું પ્રધાનકારણ છે, અને એટલે એની પ્રધાનતા છે, એ , દર્શાવવા માટે જ વિષયધર્મનો દ્રવ્યધર્મ કરતા જુદો ઉપન્યાસ કરેલો છે. આમ વ્યતિરિક્ત દ્રવ્યધર્મના ત્રણ ભેદો કહેવાઈ ગયા. હવે ભાવધર્મ કહેવાય છે. તે લૌકિકાદિ ભેદથી અનેક પ્રકારનો છે. ગાથામાં કહ્યું, છે કે લૌકિક, કુમારચનિક અને લોકોત્તર. એમ ત્રણ પ્રકારે ભાવધર્મ છે. એમાં લૌકિક અનેક પ્રકારનો છે. तदेवानेकविधत्वमुपदर्शयन्नाहगम्मपसुदेसरज्जे पुरवरगामगणगोट्ठिराईणं । सावज्जो उ कुतित्थियधम्मो न जिणेहि उ (5 = = * * * BR
SR No.005763
Book TitleDashvaikalik Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy