________________
35,
દશવૈકાલિકસૂત્ર ભાગ-૧
અન્યધર્મોથી સંસક્ત જ બને.
આમ અન્યધર્મોથી અસંસક્ત એવા એક દ્રવ્યધર્મનો અભાવ દર્શાવવા માટે અમે અહીં બહુવચનનો નિર્દેશ કરેલો છે.
इदानीमस्तिकायादिधर्मस्वरूपप्रतिपिपादयिषयाऽऽह
धम्मत्थिकायधम्मो पयारधम्मो य विसयधम्मो य । लोइयकुप्पावयणिअ लोगुत्तरन लोगऽणेगविहो ॥ ४१॥
S
मध्य १ नियुक्ति - ४१
त
હવે અસ્તિકાયાદિ ધર્મનાં સ્વરૂપનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી કહે છે. निर्युति-४१ गाथार्थ : धर्मास्तियधर्म, प्रयारधर्म, विषयधर्म, सौडिङ - 5 स्तु प्रावयनि, लोोत्तर (रोम भए भावधर्म छे.) सौडिए भने प्रहारनो छे..
X X
त
屈
स
व्याख्या-धर्मग्रहणाद् धर्मास्तिकायपरिग्रहः, ततश्च धर्मास्तिकाय एव गत्युपष्टम्भकोऽसंख्येयप्रदेशात्मकः अस्तिकायधर्म इति । अन्ये तु व्याचक्षते - धर्म्मास्तिकायादिस्वभावोऽस्तिकायधर्म इति एतच्चायुक्तम्, तत्र धर्मास्तिकायादीनां द्रव्यत्वेन तस्य द्रव्यधर्माव्यतिरेकादिति । तथा प्रचारधर्मश्च विषयधर्म एव, तुशब्दस्यै वकारार्थत्वात्, तत्र प्रचरणं प्रचारः, . प्रकर्ष गमनमित्यर्थः, एवात्मस्वभावत्वाद्धर्मः प्रचारधर्मः, स च किम् ? - विषीदन्त्येतेषु प्राणिन इति विषयारूपादयस्तद्धर्म एव, तथा च वस्तुतो विषयधर्म एवायं यद्रागादिमान् सत्त्वस्तेषु प्रवर्त्तत नइति, चक्षुरादीन्द्रियवशतो रूपादिषु प्रवृत्तिः प्रचारधर्म इति हृदयम्, न शा प्रधानसंसारनिबन्धनत्वेन चास्य प्राधान्यख्यापनार्थं द्रव्यधर्मात् पृथगुपन्यासः । इदानीं शा स भावधर्मः, स च लौकिकादिभेदभिन्न इति, आह च - लौकिकः कुप्रावचनिकः स ना लोकोत्तरस्तु, अत्र 'लोगोऽणेगविहो 'त्ति लौकिकोऽनेकविध इति गाथार्थः ॥
जि
य
ટીકાર્થ : ગાથામાં જે ધર્મ શબ્દ છે, તેના ગ્રહણ દ્વારા ધર્માસ્તિકાયનું ગ્રહણ કરવું. એટલે અર્થ આ પ્રમાણે થશે કે ગતિ કરવામાં આધાર આપનાર, અસંખ્યપ્રદેશાત્મક ધર્માસ્તિકાય જ અસ્તિકાયધર્મ છે.
न
८८
કેટલાકો એમ કહે છે કે “ધર્માસ્તિકાયાદિનો જે ગતિ-ઉપષ્ટભકતાદિ સ્વરૂપ સ્વભાવ છે. એ જ અસ્તિકાયધર્મ છે.” પણ આ વાત બરાબર નથી. કેમકે ધર્માસ્તિકાય વગેરે તો જ દ્રવ્યરૂપ જ છે. અને એટલે એમનો સ્વભાવ તો દ્રવ્યધર્મ જ બની જાય. એનાથી જુદો