________________
अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं तइयं इंदियदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ સમજવું. એ સિવાય બીજે દેવીની એટલી સ્થિતિનો સંભવ નથી. સિદ્ધસૂત્રમાં સાદિ અનન્ત કાયસ્થિતિ છે, કારણ કે સિદ્ધત્વપર્યાયના ક્ષયનો સંભવ નથી. સિદ્ધપણાથી દૂર કરવાને રાગાદિ સમર્થ છે, અને તે ભગવાન્ સિદ્ધને નથી, કેમકે રાગાદિના નિમિત્તભૂત કર્મપરમાણુઓનો અભાવ છે અને તેના અભાવનું કારણ તેનો મૂળથી નાશ કર્યો છે.
હવે એટલા નરયિકાદિનો પર્યાપ્ત અને અપર્યાપ્ત વિશેષણદ્વારા વિચાર કરે છે–“નેરા અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! અપર્યાપ્ત અપર્યાપ્તપણાના પર્યાયસહિત નરયિક કાળને આશ્રયી નિરંતર કેટલા કાળ સુધી હોય? ભગવાન્ ઉત્તર આપે છે- હે ગૌતમ' ઇત્યાદિ. અહીં અપર્યાપ્તાવસ્થા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. ત્યાર પછી નૈરયિકોને અવશ્ય પર્યાપ્તાવસ્થા પ્રાપ્ત થાય છે. તે માટે કહ્યું છે કે નહન્નેન વિ અંતમુહુd, ૩ોલેખ વિ કાન્તોમુત્ત'—જધન્યથી પણ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત છે. એ પ્રમાણે–વૈરયિકોને કહ્યા પ્રમાણે અપર્યાપ્તા તિર્યંચથી આરંભી અપર્યાપ્ત દેવીસૂત્ર સુધી કહેવું. તેમાં તિર્યો અને મનુષ્યો જો કે અપર્યાપ્ત જ મરીને વારંવાર અપર્યાપ્તપણે ઉત્પન્ન થાય છે તો પણ તેઓની અપર્યાપ્તાવસ્થા નિરંતર વધારેમાં વધારે અન્તર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે. તે સંબધે આગળ કહેવામાં આવશે કે 'अपज्जत्तए णं भंते! 'अपज्जत्तए'त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमहत्तं, उक्कोसेण वि અંતમુહુd' –હે ભગવન્! અપર્યાપ્ત “અપર્યાપ્ત' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત હોય. દેવ અને દેવીના સૂત્રમાં અન્તર્મુહૂર્તનો વિચાર નેરયિકની પેઠે કરવો. પન્નત્તા ને અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! પર્યાપ્ત નૈરયિક પર્યાપ્ત નેરયિકપણે નિરંતર કાળને આશ્રયી કેટલા કાળ સુધી હોય? ભગવાન! ઉત્તર આપે છે-હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત ન્યૂન દસ હજાર વરસ સુધી હોય, કારણ કે પ્રથમનું અન્તર્મુહૂર્ત અપર્યાપ્તાવસ્થાનું ગયેલું છે. અને આજ કારણથી ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત ન્યૂન તેત્રીશ સાગરોપમ સુધી હોય. તિર્યંચસૂત્રમાં જઘન્યથી - અન્તર્મુહૂર્તનો વિચાર પૂર્વની પેઠે જાણવો. અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ જાણવા. આ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવકુરુ આદિ ક્ષેત્રમાં ઉત્પન્ન થનારા તિર્યંચોને આશ્રયી જાણવું. તે સિવાય બીજાને એટલા કાળપર્યન્ત પર્યાપ્તાવસ્થા નિરંતર હોતી નથી. અહીં પણ પ્રથમ અન્તર્મુહૂર્ત અપર્યાપ્તાવસ્થામાં ગયેલું હોવાથી અન્તર્મુહૂર્ત ન્યૂન સમજવું. એ પ્રમાણે તિર્યચસ્ત્રી, મનુષ્ય અને માનુષી સૂત્ર સંબધે પણ જાણવું. દેવ અને દેવીના સૂત્રમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કાયસ્થિતિનું પરિમાણ પૂર્વે કહેલું અપર્યાપ્તાવસ્થાનું અત્તર્મુક્ત હીન જાણવું. ગતિદ્વાર સમાપ્ત. Iરાપ૩૩
|તક્ચંરૂંચિલર || सइंदिए णं भंते! सइंदिए त्ति कालतो केवचिरं होइ? गोयमा! सइंदिए दुविहे पन्नत्ते, तं जहा-अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए। एगिदिए णं भंते! एगिदिए त्ति कालतो केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो। बेइंदिए णं भंते! बेइंदिए त्ति कालतो केवचिरं होइ? गोयमा जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं संखेज्जं कालं। एवं तेइंदिय-चउरिदिए वि। पंचिंदिए णं भंते! पंचिंदिए त्ति कालतो केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं सागरोवमसहस्सं साइरेग। अणिदिए णं पुच्छा। गोयमा! साइए अपज्जवसिए। सइंदियअपज्जत्तए णं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्त। एवं जाव पंचिंदियअपज्जत्तए। संइंदियपज्जत्तए णं भंते! सइंदियपज्जत्तए त्ति कालतो केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं सागरोवमसतपुहुत्तं सातिरेग। एगिंदियपज्जत्तए णं भंते! पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेन्जाई वाससहस्साई। बेइंदियपज्जत्तए णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं संखेज्जवासाई। तेइंदियपज्जत्तए णं पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जाई राइंदियाई। चउरिदियपज्जत्तए णं भंते! पुच्छा। गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं संखेज्जा मासा।
87