SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठारसमं पयं अत्थाहिगारपरूवणं बीयं गइदारं મુક્તાવસ્થામાં બધે જીવન છે માટે જીવનપર્યાય સર્વ કાળભાવી છે. I/૧પ૩રા ||बीयं गइदारं ।। नेरइयाणं भंते! नेरइए त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेण तेत्तीसं सागरोवमाइं। तिरिक्खजोणिए णं भंते! तिरिक्खजोणिएत्ति कालओ केवचिरंहोइ? गोयमा! जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणंतं कालं, अनंताओ उस्सप्पिणिओसप्पिणीओ कालतो, खेत्तओ अणंता लोगा, असंखेज्जा पोग्गलपरियट्टा', ते णं पुग्गलपरियट्टा आवलियाए असंखिज्जइभागे।तिरिक्खजोणिणीणं भंते! तिरिक्खजोणिणित्ति कालओ केवचिरं होइ? गोयमा!जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई पुव्वकोडिपुत्तमब्भहियाई। एवं मणुस्से वि; मणुस्सी वि एवं चेव। देवे णं भंते! देवे त्ति कालओ केवचिरं होइ? गोयमा! जहेव नेरइए। देवी णं भंते! देवीत्ति कालतो केवचिरं होइ? गोयमा! जहन्नेणं दस वाससहस्साई, उक्कोसेणं पणपन्नं पलिओवमाई। सिद्धे णं भंते! सिद्धे त्ति कालतो केवचिरं होइ? गोयमा! सादिए अपज्जवसिए। नेरइयअपज्जत्तए णं भंते! नेरइयअपज्जत्तए त्ति कालतो केवचिरं होइ? गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहत्तं, एवं जाव देवी अपज्जत्तिया। नेरइयपज्जत्तए णं भंते! नेरइयपज्जत्तए त्ति कालतो केवचिरं होइ? गोयमा! जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाइं अंतोमुहुत्तूणाई।तिरिक्खजोणियपज्जत्तए णं भंते! तिरिक्खजोणियपज्जत्तएत्ति कालतो केवचिरं होइ? गोयमा! जहन्नेणं अंतो मुहत्तं उक्कोसेणं तिन्नि पलिओवमाई अंतोमुहुत्तूणाई। एवं तिरिक्खजोणिणिपज्जत्तिया वि, एवं मणुस्से वि, मणुस्सी वि एवं चेव। देवपज्जत्तए जहा नेरइयपज्जत्तए। देवीपज्जत्तिया णं भंते! देवीपज्जत्तियत्ति कालतो केवचिरं होइ? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुतूणाई, उक्कोसेणं पणपन्नं पलिओवमाइं अंतोमुहुत्तूणाई दारं २।।।सू०-२।।५३३।।। (મૂળ) હે ભગવન્! નૈરયિક “નરયિક એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જઘન્ય દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી હોય. હે ભગવન્! તિર્યંચયોનિક તિર્યંચયોનિક’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? ૧. પુદ્ગલનું પરમાણુઓનું પરાવર્ત-દારિકાદિ શરીરરૂપે કે વિવક્ષિત એક શરીર રૂપે પરિણમન જેટલા કાળે થાય તે પુદ્ગલપરાવર્ત કહેવાય - છે. આ તો વ્યુત્પત્તિભાવ છે, પરન્તુ તેનો વાચ્યાર્થ તો અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણીરૂપ કાળનું પ્રમાણ છે. તેથી ક્ષેત્રપુદ્ગલ-પરાવર્તાદિમાં "પુદ્ગલોનું પરાવર્ત-પરિણમન નહિ હોવા છતાં તેનું પ્રવૃત્તિનિમિત્ત-વાચ્યાર્થ અનન્ત ઉત્સર્પિણીઅવસર્પિણી રૂપ કાળ હોવાથી તેમાં પ્રવર્તતો પગલપરાવર્ત શબ્દ અવિરુદ્ધ છે. તે પુદ્ગલ પરાવર્તના ચાર પ્રકાર છે-દ્રવ્ય પુદ્ગલપરાવર્ત, ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત, કાળ પુલપરાવર્ત અને ભાવ પુદ્ગલપરાવર્ત. તે પ્રત્યેકના બબ્બે પ્રકાર છે–બાદર અને સૂક્ષ્મ. તેમાં પ્રથમ સૂક્ષ્મ અને બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ કહે છે–આ સંસારમાં પરિભ્રમણ કરતો એક જીવ સંસારવર્તી બધા પરમાણુઓને જેટલા કાળે ઔદારિકાદિ શરીરરૂપે ગ્રહણ કરી મૂકે તેટલો કાળ બાદર દ્રવ્યપુદ્ગલ પરાવર્ત કહેવાય છે. તાત્પર્ય એ છે કે એક જીવ જેટલા કાળમાં જગદ્રવર્તી સર્વ પરમાણુઓને યથાસંભવ ઔદારિક, વૈક્રિય, તેજસ, કામણ, ભાષા, શ્વાસોચ્છવાસ કે મન રૂપે ગ્રહણ કરીને ત્યાગ કરે તેટલા કાળને બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત કહે છે. અને જેટલા કાળે ઔદારિકાદિ કોઈપણ એક શરીરરૂપે જગતમાં રહેલા સર્વ પરમાણુઓને ગ્રહણ કરીને મૂકે તેટલા કાળને સૂક્ષ્મ • પુદ્ગલપરાવર્ત કહે છે. (આ સંબંધે નવીન શતકના ટીકાકાર દેવેન્દ્રસૂરિએ ઔદારિકાદિ સાત વર્ગણામાંથી કોઈ પણ એક વર્ગણારૂપે સર્વ પુદ્ગલોને ગ્રહણ કરવાનું કહ્યું છે.) આ સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલપરાવર્તમાં વિવલિત એક શરીર સિવાય અન્ય શરીરરૂપે પુદ્ગલો ગ્રહણ કરીને ત્યાગ કરે તે ગણાતાં નથી, પરન્તુ કેટલીએક કાલ ગયા પછી પુનઃ તેજ શરીર રૂપે પરિણામ પામે ત્યારે ગણાય છે. હવે બાદર અને સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત કહે છે–એક જીવ જેટલા કાળે લોકાકાશના સર્વ પ્રદેશો અનુક્રમે કે અનુક્રમ સિવાય મરણ વડે સ્પર્શ કરે તેટલો કાળ બાદર ક્ષેત્ર પગલપરાવર્ત કહેવાય છે. અને એક જીવ જેટલા કાળે લોકાકાશના સર્વ પ્રદેશો અનુક્રમે મરણ વડે સ્પર્શ કરે તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત કહેવામાં આવે છે. યદ્યપિ જીવની જઘન્ય અવગાહના પણ અસંખ્યાતા પ્રદેશરૂપ છે, તો પણ વિવક્ષિત લોકોકાશના જે ભાગમાં મરણને પ્રાપ્ત થાય ત્યારે એક આકાશ પ્રદેશની વિવફા કરાય છે, તે પછી બીજા પ્રદેશોમાં મરણ પામે તેની ગણના 84 -
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy