SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं छ8ो उद्देसो लेस्साभेयपरूवणं लेस्सं पडुच्च गब्भुपत्तिपरूवणं || लेस्सं पडुच्च गब्भुपत्तिपरूवणं ।। कण्हलेस्से णं भंते! मणुस्से कण्हलेस्सं गब्भंजणेज्जा? हंता गोयमा! जणेज्जा। कण्हलेस्से णं भंते! मणुस्से नीललेस्सं गब्मं जणेज्जा? हंता गोयमा! जणेज्जा', जाव सुक्कलेस्सं गन्मं जणेज्जा। नीललेस्से मणुस्से कण्हलेस्संगभंजणेज्जा? हंता गोयमा! जणेज्जा, एवं नीललेस्से मणुस्से जाव सुक्कलेस्संगभंजणेज्जा, एवं काउलेस्सेणं छप्पि आलावगा भाणियव्वा। तेउलेस्साण वि पम्हलेस्साण वि सुक्कलेस्साण वि, एवं छत्तीसं आलावगा भाणियव्वा। कण्हलेस्सा(णं भंते!) इत्थिया कण्हलेस्संगभंजणेज्जा? हंता गोयमा! जणेज्जा। एवं एते वि छत्तीसं आलावगा भाणियव्वा। कण्हलेस्सेणं भंते! मणुस्से कण्हलेस्साए इत्थियाते कण्हलेस्सं गब्भं जणेज्जा? हंता गोयमा! जणेज्जा, एवं एते छत्तीसं आलावगा। कम्मभूमगकण्हलेस्से णं भंते! मणुस्से कण्हलेस्साए इत्थियाए कण्हलेस्सं गब्भं जणेज्जा? हंता गोयमा। जणेज्जा, एवं एते वि छत्तीसं आलावगा। अकम्मभूमयकण्हलेस्से मणुस्से अकम्मभूमयकण्हलेस्साए इत्थियाए अकम्मभूमयकण्हलेस्संगब्भंजणेज्जा? हंता गोयमा! जणेज्ज, नवरं चउसु लेस्सासु सोलस आलावगा, एवं अंतरदीवगा(ण) वि ।।सू०-५७।।५३१ ।। તિ નિવII માવસરસ રસ્તા પરંતમત્તા (મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય શું કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! અવશ્ય ઉત્પન્ન કરે. યાવત્ હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય નીલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! અવશ્ય ઉત્પન્ન કરે. યાવત્ શુક્લ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે નીલલેશ્યાવાળો મનુષ્ય યાવત્ શુક્લલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેશ્યાવાળાની સાથે છ એ આલાપકો કહેવા. એમ તેજોલેશ્યાવાળા, પદ્મવેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળાને પણ કહેવું. એમ છત્રીશ આલાપકો કહેવા. કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે આ છત્રીશ આલાપકો કહેવા. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં કૃષ્ણલાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! ઉત્પન્ન કરે. એમ એ છત્રીશ આલાપકો કહેવા. હે ભગવન્! કર્મભૂમિનો કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! અવશ્ય ઉત્પન્ન કરે. અકર્મભૂમિનો કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય અકર્મભૂમિની કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં અકર્મભૂમિના કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ! ઉત્પન્ન કરે. પરન્તુ અહીં ચાર વેશ્યાઓના સોળ આલાપકો કહેવા. એ પ્રમાણે અત્તર્લીપના મનુષ્યોને પણ જાણવું. //૫૭/પ૩૧// પ્રજ્ઞાપના ભગવતીમાં સત્તરમું લશ્યાપદ સમાપ્ત. (ટી.) એ પ્રમાણે પાંચમો ઉદેશક કહ્યો, હવે છઠ્ઠો ઉદેશક કહેવાય છે. તેનું આ પ્રથમ સૂત્ર છે—“ i અંતે! તેસામો નિત્તાગો'? હે ભગવન્! કેટલી વેશ્યાઓ કહી છે? ઇત્યાદિ સૂત્ર ઉદેશકની સમાપ્તિ પર્યન્ત સુગમ છે. પરન્ત ઉત્પન્ન થતો જીવ બીજા જન્મમાં લેક્ષાદ્રવ્યો લઇને ઉત્પન્ન થાય છે, તે વેશ્યાદ્રવ્યો કોઇને કોઇ કોઇ પ્રકારના હોય છે. કૃષ્ણલેક્ષાના પરિણામવાળો પિતા છતાં પુત્રને વિચિત્ર વેશ્યાનો સંભવ છે. એ પ્રમાણે બાકીની વેશ્યાના પરિણામવાળાને પણ જાણવું. શ્રીમદાચાર્ય મલગિરિવિરચિત પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં સત્તરમા પદનો છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત. //૫૭/પ૩૧// १. एवं काउलेस्सं तेउलेस्सं पम्हलेस्सं सुक्कलेसं छप्पि मालावगा भाणियव्वा। एवं णीणलेसेणं काउलेसेणं तेउलेसेण वि पम्हलेसेणं વિ સુન્નસેન વિ વં તે છત્તીસં ગાતાવITI (આ પાઠ નાવ થી પાયિષ્યા ના સ્થાનકે છે.) મ.વિ. 82 –
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy