________________
सत्तरसमं पयं छट्ठो उद्देसो लेस्साभेयपरूवणं मणुस्सेसु लेस्सापरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ || छट्ठो उद्देसो- लेस्साभेय परूवणं ।। कति णं भंते! लेस्सा पन्नत्ताओ? गोयमा! छ लेस्सा पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा जाव सुक्कलेस्सा।
|| मणुरसेसु लेरसापरूवणं ।। मणुस्साणं भंते! कइ लेस्सा पन्नत्ताओ? गोयमा! छ लेस्साओ पन्नत्ताओ, तं जहा–कण्हलेस्सा, जाव सुक्कलेस्सा। मणुस्सी णं भंते! पुच्छा। गोयमा! छल्लेस्साओ पन्नत्ताओ, तं जहा–कण्ह जाव सुक्का। कम्मभूमयमणुस्साणं भंते! कइ लेस्साओ पन्नत्ताओ? गोयमा! छ लेस्साओ पन्नत्ताओ, तं जहा-कण्हा, जाव सुक्का। एवं कम्मभूमयमणुस्सीण वि। भरहेरवयमणुस्साणं भंते! कति लेस्साओ पन्नत्ताओ? गोयमा! छल्लेस्साओ पन्नत्ताओ, तं जहा-कण्हा जाव सुक्का। एवं मणुस्सीण वि। पुव्वविदेहे अवरविदेहे कम्मभूमयमणुस्साणं कति लेस्साओ? गोयमा! छल्लेस्साओ। तं जहा-कण्हा जाव सुक्का। एवं मणुस्सीण वि। अकम्मभूमयमणुस्साणं पुच्छा। गोयमा! चत्तारि लेस्साओ पन्नत्ताओ, तं जहा-कण्हा, जाव तेउलेस्सा, एवं अकम्मभूमगमणुस्सीण वि, एवं अंतरदीवगमणुस्साणं, मणुस्सीण वि। एवं हेमवयएरण्णवयअकम्मभूमयमणुस्साणं मणुस्सीण य कइ लेस्साओ पन्नत्ताओ? गोयमा! चत्तारि,तंजहा–कण्हा, जाव तेउलेस्सा। हरिवास-रम्मय-अकम्मभूमयमणुस्साणं मणुस्सीण य पुच्छा। गोयमा! चत्तारि,तंजहा कण्हा, जाव तेउलेस्सा। देवकुरु-उत्तरकुरु-अकम्मभूमयमणुस्सा एवं चेव, एतेसिं चेव मणुस्सीणं एवं चेव, धायइसंडपुरिमद्धे वि एवं चेव, पच्छिमद्धे वि, एवं पुक्खरदीवे वि भाणियव्वं ।।सू०-५६।।५३०।।
છઠ્ઠો ઉદ્દેશક (भू०) मगवन्! मी वेश्यामो ४ी छ? 3 गौतम! ७ वेश्यामो 50 छ. ते भा प्रमाणा-इलेश्या यावत् शुभवेश्या.
હે ભગવન્! મનુષ્યોને કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છ લેશ્યાઓ કહી છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા, યાવત્ શુક્લલેશ્યા. હે ભગવન્! માનુષી સ્ત્રીને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ! છ વેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણેકૃષ્ણલેશ્યા, વાવ શુક્લલેશ્યા. હે ભગવન્! કર્મભૂમિના મનુષ્યોને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ! છ લેગ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા. એ પ્રમાણે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીને પણ જાણવું. હે ભગવન્! ભરત અને એરાવત ક્ષેત્રના મનુષ્યોને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ! છ લેયાઓ હોય છે. તે આ પ્રમાણેકૃષ્ણ યાવત્ શુક્લ. એ પ્રમાણે મનુષ્ય સ્ત્રીને પણ કહેવું. પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહના કર્મભૂમિના મનુષ્યોને કેટલી લેશ્યાઓ હોય? હે ગૌતમ! છ એ વેશ્યા હોય. એ પ્રમાણે મનુષ્ય સ્ત્રીને પણ કહેવું. અકર્મભૂમિના મનુષ્ય સંબંધ પૃચ્છા. હે ગૌતમ! ચાર વેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણ યાવત્ તેજોલેશ્યા. એ પ્રમાણે અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીને પણ કહેવું. એમ અત્તર્કંપના મનુષ્યો અને માનુષીને પણ કહેવું. હૈમવત અને હૈરણ્યવત અકર્મભૂમિના મનુષ્યોને તથા મનુષ્ય સ્ત્રીને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણ થાવત્ તેજોલેશ્યા. હરિવર્ષ અને રમ્યક અકર્મભૂમિના મનુષ્યો અને માનુષી સંબંધે પૃચ્છા હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણ યાવત્ તેજલેશ્યા. દેવકુરુ અને ઉત્તરકુરુ અકર્મભૂમિના મનુષ્યો એમજ જાણવા. એની મનુષ્ય સ્ત્રીને પણ એમજ સમજવું. એ પ્રમાણે ધાતકીખંડના પૂર્વાદ્ધમાં અને પશ્ચિમાર્યમાં પણ જાણવું. એમ પુષ્કરવર દ્વીપમાં પણ કહેવું. //પદ/પ૩૦ll
- 81