SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं पञ्चमो उद्देसो लेस्साभेयपरूवणं लेस्साणं परिणमणभवपरूवण श्री प्रज्ञापना सूत्र भाग २ આદર્શાદ નથી એમ નથી, પણ આદર્શાદ જ છે, એ પ્રમાણે લેશ્યા સંબન્ધે વિચા૨ ક૨વો. કેવળ તે કૃષ્ણલેશ્યા પોતાના स्व३५भां रहीने 'अवष्वष्कते, उत्ष्वष्कते' - तेना खडारभावमात्रने धारा ४२वाथी है तेना प्रतिजिंजभात्रने धारा ४२वाथी ઉત્સર્પણ કરે છે—અન્ય લેશ્યાને પ્રાપ્ત થાય છે. કૃષ્ણલેશ્યાથી નીલલેશ્યા વિશુદ્ધ છે, તેથી તેના આકારભાવને કે તેના પ્રતિબિંબમાત્રને ધારણ કરતી કંઇક વિશુદ્ધ થાય છે માટે તે ‘ઉત્સર્પણ કરે છે-પ્રાપ્ત થાય છે' એમ કહ્યું છે. ઉપસંહાર વાક્ય કહે છે–‘સે एएणट्टेणं' से आरएाथी खेभ हुं छं-त्याहि सुगम छे से प्रभाो अपोतलेश्याने प्राप्त उरीने नीलेश्याना, तेभेलेश्याने આશ્રયી કાપોતલેશ્યાના, પદ્મલેશ્યાને આશ્રયી તેજોલેશ્યાના અને શુક્લલેશ્યાને આશ્રયી પદ્મલેશ્યાના સૂત્રોનો વિચાર કરવો. हवे पद्मवेश्याने आश्रयी शुललेश्या संजन्धे सूत्र हे छे - 'से नूणं भंते! सुक्कलेसा पम्हलेसं पप्प' -हे भगवन् ! શુક્લલેશ્યા પદ્મલેશ્યાને પામીને તદ્રુપપણે ન પરિણમે? ઇત્યાદિ. એ સૂત્રનો પૂર્વની પેઠે વિચાર કરવો. પરંતુ શુક્લલેશ્યાની અપેક્ષાએ પદ્મલેશ્યા હીનપરિણામવાળી છે, તેથી શુક્લલેશ્યા પદ્મલેશ્યાના આકારભાવ કે પ્રતિબિંબ માત્રને ધારણ કરતી ॐ अविशुद्ध थाय छे. भाटे 'अवष्वष्कते' प्राप्त थाय छे-म उडेवाय छे से प्रमाणे तेभ्स्, अयोत, नील खने दृष्टालेश्या વિષયક પણ સૂત્રો વિચારવાં. તેથી પદ્મલેશ્યાને આશ્રયી તેજસ્‚ કાપોત, નીલ અને કૃષ્ણલેશ્યા વિષયક સૂત્રો, તેજોલેશ્યાને આશ્રયી કાપોત, નીલ અને કૃષ્ણલેશ્યા વિષયક સૂત્રો, કાપોતલેશ્યાને આશ્રયી નીલ અને કૃષ્ણલેશ્યા સંબન્ધુ સૂત્રો અને નીલલેશ્યાને આશ્રયી કૃષ્ણલેશ્યા વિષયક સૂત્ર જાણવાં. આ સૂત્રો પુસ્તકોમાં સાક્ષાત્ દેખાતાં નથી, પણ કેવળ અર્થથી જાણવાં કારણ કે તે પ્રમાણે મૂલ ટીકાકારે વ્યાખ્યાન કર્યું છે. એ પ્રમાણે જો કે દેવ અને નારકોને અવસ્થિત લેશ્યાદ્રવ્ય છે, તો પણ તે તે ગ્રહણ કરાતાં બીજી લેશ્યાદ્રવ્યના સંબન્ધથી તે પણ તેના આકારભાવમાત્રને ધારણ કરે છે માટે ભાવની પરાવૃત્તિ થવાથી છએ લેશ્યા ઘટે છે, તેથી સાતમી નરક પૃથિવીમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તેમાં કંઇપણ દોષ નથી. ૫૪૫૨૮॥ પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં સત્તરમા લેશ્યાપદનો પંચમ ઉદ્દેશક સમાપ્ત. नू भंते! कहस्सा नीललेस्सं पप्प णो तारूवत्ताए [जाव] णो तावण्णत्ताए णो तागंधत्ताए णो तारसत्ताए ताफासत्ता भुज्जो भुज्जो परिणमइ ? हंता गोयमा ! कण्हलेस्सा नीललेस्सं पप्प णो तारूवत्ताए, णो तावन्नत्ताए, णो तागंधत्ताए, णो तारसत्ताए, ' णो ताफासत्ताए भुज्जो २ परिणमति । से केणट्टेणं भंते! एवं वच्च ? गोयमा! आगरभावमायाए वा से सिया, पलिभागभावमायाए वा से सिया । कण्हलेस्सा णं सा णो खलु सा लेस्सा, तत्थ गया ओसक्कइ उस्सक्कइ वा, से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - 'कण्हलेस्सा नीललेस्सं पप्प णो तारूवत्ता जाव भुज्जो २ परिणमति' । से नूणं भंते! नीललेस्सा काउलेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो २ परिणमति? हंता गोयमा ! नीललेस्सा काउलेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो २ परिणमति । से केणट्टेणं भंते! एवं वुच्चइ - 'नीललेस्सा काउलेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो २ परिणमति' ? गोयमा ! आगारभावमायाए वा से सिता, पलिभागभावमायाए वा सिता । नीललेस्सा णं सा णो खलु सा काउलेस्सा तत्थगया ओसक्कइ उस्सक्कति वा, से एएणट्टेणं गोयमा ! एवं वुच्चइ - 'नीललेस्सा काउलेस्सं पप्प णो तारूवत्ताए जाव भुज्जो २ परिणमति'। एवं काउलेस्सा तेउलेस्सं पप्प, तेउलेस्सा पम्हलेस्सं पप्प, पम्हलेस्सा सुक्कलेस्सं पप्प। से नूणं भंते! सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो तारूवत्ताए जाव परिणमति ? हंता गोयमा ! सुक्कलेस्सा तं चेव । से केणट्टेणं भंते! एवं वुच्चति-'सुक्कलेस्सा जाव णो परिणमति' ? गोयमा ! आगारभावमायाए वा जाव सुक्कलेस्सा णं सा, णो खलु सा पम्हलेस्सा, तत्थ गया ओसक्कइ, से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ - 'जाव णो परिणम ' ।।सू०-५५।।५२९।। पण्णवणाए भगवईए सत्तरसमे लेसापदे पंचमुद्देसो समत्तो । 79
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy