________________
श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं पञ्चमो उद्देसो लेस्साभेयपरूवणं लेस्साणं परिणमणभवपरूवण
| Tોદેશો- તેરસમેય પુછવળ || कइणं भंते! लेस्साओ पन्नत्ताओ? गोयमा! छल्लेस्साओ पन्नत्ताओ, तंजहा–कण्हलेस्सा, जाव सुक्कलेस्सा।
| || તેરરના ઘરિનામવાવM || से नूणं भंते! कण्हलेस्सा नीललेस्सं पप्प तारूवत्ताए तावन्नत्ताए तागंधत्ताए तारसत्ताए ताफासत्ताए भुज्जो भुज्जो परिणमति? इत्तो आढत्तंजहा चउत्थओउद्देसओ तहा भाणियव्वं जाव वेरुलियमणिदिद्रुतो त्ति।।सू०-५४ ।।५२८।।
પાંચમો ઉદ્દેશક (મૂળ) હે ભગવન્! કેટલી લેક્ષાઓ કહી છે? હે ગૌતમ! છ લેગ્યાઓ કહી છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા, યાવત્ શુક્લલેશ્યા.
હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને તદ્રુપપણે–તેના સ્વરૂપે, તેના વર્ણપણે, તેના ગન્યપણે, તેના રસપણે અને તેના સ્પર્શપણે વારંવાર પરિણમે? હે ગૌતમ! અહીંથી આરંભી જેમ ચોથો ઉદ્દેશક કહ્યો, તેમ વૈર્યમણિના
દૃષ્ટાંત સુધી કહેવું. //પ૪/પ૨૮// (ટી.) ચોથો ઉદેશક કહ્યો, હવે પાંચમાં ઉદેશકનો પ્રારંભ થાય છે. તેનું આ પ્રથમ સૂત્ર છે. “ બં! જોક્સાગો નિત્તામો'? “ભગવન્! કેટલી વેશ્યાઓ કહી છે’–ઇત્યાદિ ચતુર્થ ઉદેશકની પેઠે યાવત્ વૈડૂર્યમણિના દૃષ્ટાંત સુધી કહેવું અને તેની વ્યાખ્યા પૂર્વની પેઠે બધી કરવી. પૂર્વે કહેલા આ સૂત્રનું પુનઃ કથન આગળના સૂત્રના સંબન્ધને માટે છે. તેજ સૂત્ર કહે છે“તે મૂળ મંતે'! હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને પામીને વારંવાર તે રૂપે પરિણમતી નથી-ઇત્યાદિ. અહીં તિર્યંચ અને મનુષ્ય સંબન્ધી સૂત્ર હમણાં કહ્યું અને આ સૂત્ર દેવ અને નૈરયિક સંબધે જાણવું. કારણ કે દેવ અને નારકો પૂર્વભવના છેલ્લા અન્તર્મુહૂર્તથી આરંભી પર ભવના પ્રથમ અન્તર્મુહૂર્ત સુધી અવસ્થિતલેશ્યાવાળા હોય છે. તેથી એઓને કૃષ્ણાદિ લેશ્યાદ્રવ્યોનો પરસ્પર સંબન્ધ હોવા છતાં પણ પરિણમ્ય-પરિણામકભાવ ઘટતો નથી, તેથી યથાર્થ પરિજ્ઞાન થવા માટે પ્રશ્ન કરે છે—‘તે મૂળ અંતે'! ઇત્યાદિ સે શબ્દ અથશબ્દના અર્થમાં છે અને અથશબ્દ પ્રશ્ન અર્થમાં છે. હે ભગવન્નૂ નિશ્ચિતઅવશ્ય કૃષ્ણલેશ્યાદ્રવ્યો નીલલેશ્યા દ્રવ્યોને પ્રાપ્ત કરીને, અહીં પ્રાપ્તિનો અર્થ સમીપ માત્ર છે, પરન્તુ પરિણમ્ય-પરિણામકભાવવડે પરસ્પર સંબન્ધરૂપ અર્થ નથી. ‘તદ્રુપતયા'—તદ્દરૂપપણે-નીલલેશ્યાના સ્વભાવપણે એની જ વ્યાખ્યા કરે છે–'તર્ગતયા' તદ્વર્ણપણે-નીલલેશ્યાના વર્ણપણે; “તાશ્વતયા” તદ્દગન્તપણે–નીલલેશ્યાના ગન્ધપણે, “તદ્રતિયા' તદ્રસપણે–નીલલેશ્યાના રસપણે અને તસ્પર્શતા' તસ્પર્શપણે-નીલલેશ્યાના સ્પર્શપણે વારંવાર નથી પરિણમતી? ભગવાન્ ઉત્તર આપે છે–‘હતી mયમા'! હે ગૌતમ! અવશ્ય કૃષ્ણલેશ્યા નીલલેશ્યાપણે પરિણમતી નથી. (પ્ર)–જો કૃષ્ણલેશ્યા તરૂપપણે-અન્ય લેશ્યાપણે ન પરિણમે તો સાતમી નરકમૃથિવીમાં સમ્યક્તની પ્રાપ્તિ શી રીતે થાય? કારણ કે સમ્યક્ત તેજોલેશ્યાદિ શુભલેશ્યાનો પરિણામ હોય ત્યારે થાય છે, અને સાતમી નરકમૃથિવીમાં કૃષ્ણલેશ્યા છે. તેથી ‘ભાવપરીવત્તી પુન સુરનેરફયા fપ છત્તેસા' ભાવની પરાવૃત્તિ થવાથી દેવ અને નૈરયિકોને પણ છ એ વેશ્યાઓ હોય છે આ વાક્ય શી રીતે ઘટે? કારણ કે અન્ય લેશ્યાદ્રવ્યના સંબન્ધથી તદુરૂપપણે પરિણામનો અસંભવ હોવાથી ભાવની પરાવૃત્તિ નહિ થઈ શકે, માટે તે સંબધે પ્રશ્ન અને ઉત્તરસૂત્ર કહે છે–“સે ન અંતે'!–હે ભગવન્! એમ શા હેતુથી કહો છો-ઇત્યાદિ. તેમાં પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તરસૂત્ર આ છે–‘બા રમાવાયા વા સે સિયા' ઇત્યાદિ. આકારભાવમાત્ર-છાયામાત્ર વડે હોય. અહિં માત્ર શબ્દ આકારભાવ સિવાયના બીજા પરિણામનો નિષેધ કરવા માટે છે. “સે' તે કૃષ્ણલેશ્યા નીલલેક્ષારૂપે છાયામાત્રવડે હોય છે. અથવા ‘તિમાનમાયાણ વા તે સિયા' પ્રતિભાગ-પ્રતિબિંબ માત્રવડે નીલલેશ્યારૂપે હોય છે. જેમ અરીસા વગેરેમાં પડેલું પ્રતિબિંબ પ્રતિબિંબને યોગ્ય વતના વિશિષ્ટ આકારરૂપે થાય છે. અહીં પણ માત્ર શબ્દ પ્રતિબિંબ સિવાયના બીજા પરિણામનો નિષેધ કરવા માટે છે. તેમ કૃષ્ણલેશ્યા પ્રતિબિંબ માત્રવડે નીલલેશ્યરૂપે થાય છે. પણ વાસ્તવિક રીતે તો તે કુષ્ણલેશ્યા જ છે, નીલલેશ્યા નથી. કારણ કે તે પોતાના સ્વરૂપનો ત્યાગ કરતી નથી. આદર્શ વગેરે જપાકુસુમ વગેરેના સંન્નિધાનથી તેના પ્રતિબિંબમાત્રને ધારણ કરતા
78