________________
सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं अप्पबहुअहिगारो
श्री प्रज्ञापना सूत्र भाग २
सुक्कलेस्सठाणा दव्वट्टयाए असंखेज्जगुणा । परसट्टयाए - सव्वत्थोवा जहन्नगा काउलेस्सठाणा पएसडयाए, जहन्नगा नीललेस्सठाणा परसट्टयाए असंखेज्जगुणा, एवं जहेव दव्वट्टयाए तहेव परसट्टयाए वि भाणियव्वं, नवरं पएसट्टयाए त्ति अभिलावविसेसो । दव्वट्टपरसट्टयाए - सव्वत्थोवा जहन्नगा काउलेसठाणा' दव्वट्टयाए, जहन्नगा नीललेस्सठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, एवं कण्ह तेउ-पम्हलेस्साणा, जहन्नया सुक्कलेस्सठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, जहन्नएहिंतो सुक्कलेस्सठाणेहिंतो दव्वट्टयाए उक्कोसा काउलेस्सठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, उक्कोसा नीललेस्सठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, एवं कण्ह-तेउ-पम्हलेस्सट्टाणा, उक्कोसगा सुक्कलेस्सठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, उक्कोसएहिंतो सुक्कलेस्सठाणेहिंतो दव्वट्टयाए जहन्नगा काउलेस्सठाणा परसट्टयाए अनंतगुणा, जहन्नगा नीललेस्सठाणा परसट्टयाए असंखेज्जगुणा, एवं कण्ह (लेस्सट्ठाणा) - तेउ (लेस्साणा ) - पम्हलेस्सठाणा, जहन्नगा सुक्कलेस्सठाणा असंखेज्जगुणा, जहन्नएहिंतो सुक्कलेस्सठाणेहिंतो परसट्टयाए उक्कोसा काउलेस्सठाणा परसट्टयाए असंखेज्जगुणा, उक्कोसया नीललेस्सठाणा पएस या असंखेज्जगुणा, एवं कण्हलेस्सद्वाणातेउलेस्सद्वाणापम्हलेस्सट्ठाणा, उक्कोसया सुक्कलेस्सठाणा पएसट्टयाए અતંર્લેનનુR IIસૢ૦-૧૩।૧૨।।
पन्नवणाए भगवईए सत्तरसमस्स लेस्सापदस्स चउत्थओ उद्देसओ समत्तो । (મૂળ) હે ભગવન્! એ જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના સ્થાનો યાવત્ શુક્લલેશ્યાના સ્થાનોમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે. તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. એમ કૃષ્ણ, તેજસ્ અને પદ્મલેશ્યાના સ્થાનો સંબંધે જાણવું. તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. વ્યાર્થરૂપે જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણા છે. તેથી ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે કૃષ્ણ, તેજસ્ અને પદ્મલેશ્યા સંબંધે કહેવું. તેથી ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થપણે—સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે છે, તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે જેમ દ્રવ્યાર્થરૂપે કહ્યું તેમ પ્રદેશાર્થરૂપે પણ કહેવું. પરન્તુ ‘પ્રદેશાર્થરૂપે' એવો પાઠ વિશેષ કહેવો. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે—સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે. તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે કૃષ્ણ, તેજસ્ અને પદ્મલેશ્યા સંબંધે જાણવું. તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, દ્રવ્યાર્થરૂપે જથન્ય શુક્લલેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એમ કૃષ્ણ, તેજસ્ અને પદ્મલેશ્યા સંબંધે જાણવું. તેથી ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થપણે ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સ્થાનોથી જધન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અનન્તગુણા છે, તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે કૃષ્ણ, તેજસ્ અને પદ્મલેશ્યા સંબંધે જાણવું. તેથી જધન્ય શુક્લલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થરૂપે જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એમ કૃષ્ણ, તેજસ્ અને પદ્મલેશ્યા સંબંધે જાણવું. તેથી ઉત્કૃષ્ટ શુક્લલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થ રૂપે અસંખ્યાતગુણા છે. ૫૩૫૨૭॥
પ્રજ્ઞાપના ભગવતીમાં સત્તરમાં લેશ્યાપદનો ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત.
काउलेस्साणा
77