________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं अप्पबहुअहिगारो જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય નીલલેશયાના સ્થાનો પ્રદેશાર્થરૂપે - અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે શુક્લલશ્યાના સ્થાનો સુધી જાણવું. //પ૧//પરપી/ (ટી) હવે અલ્પબદુત્વ કહે છે–“પત્તિ મં! વ્હસાવાળા' ઇત્યાદિ. અહીં ત્રણ અલ્પબહુત્વ છે-જઘન્ય સ્થાનવિષયક, ઉત્કૃષ્ટ સ્થાનવિષયક અને ઉભયસ્થાનવિષયક એક એકના પણ ત્રણ ત્રણ પ્રકાર છે-દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે, અને દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણે. તેમાં જઘન્ય સ્થાનના વિષયમાં દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે કાપોત, નીલ, કૃષ્ણ, તેજસ, પદ્ધ અને શુક્લ પ્રત્યેક વેશ્યાના સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતગુણા કહેવા. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે–પ્રથમ દ્રવ્યાર્થરૂપે કાપોત, નીલ, કૃષ્ણ, તેજસુ, પદ્મ અને શુક્લલશ્યાના અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતગુણા સ્થાનો છે. ત્યારબાદ શુક્લલશ્યાના સ્થાન પછી પ્રદેશાર્થરૂપે કાપોતલેશ્યાના સ્થાનો અનન્તગુણા છે. ત્યાર પછી નીલ, કૃષ્ણ, તેજસુ, પદ્મ અને શુક્લલશ્યાના સ્થાનો અનુક્રમે પ્રદેશાર્થરૂપે ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થાનો દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે અને ઉભયાર્થપણે વિચારવાં. માટે કહ્યું છે કે “પર્વ નહેવ ગદ્દન // તદેવ સોલાવિ, નવરં ડોત્તિ પિતાવો' જેમ જઘન્ય સ્થાનો કહ્યાં તેમ ઉત્કૃષ્ટ સ્થાનો પણ કહેવાં, પરંતુ ત્યાં જઘન્યને બદલે “ઉત્કૃષ્ટ’ પાઠ કહેવો. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનના સમુદાયવિષયક અલ્પબદુત્વમાં પ્રથમથી દ્રવ્યાર્થપણે કાપોત, નીલ, કૃષ્ણ, તેજસુ, પદ્મ અને શુક્લલશ્યાના જઘન્ય સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે, ત્યાર પછી જઘન્ય શુક્લલશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોત, નીલ, કૃષ્ણ, તેજસુ, પદ્ધ અને શુક્લલશ્યાના સ્થાનો અનુક્રમે દ્રવ્યાર્થપણે ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. એમ પ્રદેશાર્થપણે પણ જઘન્ય અને ઉત્કૃષ્ઠસ્થાન સંબધે અલ્પબહુત વિચારવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–પર્વ નદેવ રવ્રય તહેવ પાયાવિ પાણિયā, નવરં ‘
પાયાણ' રિ મનાવવો – જેમ દ્રવાર્થપણે કહ્યું તેમ પ્રદેશાર્થપણે પણ કહેવું. પરન્ત પ્રદેશાર્થપણે” એવો પાઠ કહેવો એ વિશેષ છે. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થપણામાંપ્રથમથી દ્રવ્યાર્થરૂપે કાપોત, નીલ, કૃષ્ણ, તેજસ્, પદ્ધ અને શુક્લલશ્યાના જઘન્ય સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. ત્યારબાદ જઘન્ય શુક્લલશ્યાના સ્થાનોથી ઉપર કહેલા ક્રમ વડે ઉત્કૃષ્ટ સ્થાનો દ્રવ્યાર્થરૂપે ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. ત્યારબાદ ઉત્કૃષ્ટ શુક્લલશ્યાના સ્થાનોથી જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થપણે અનન્તગુણા છે. તે પછી પ્રદેશાર્થપણે જ નીલ, કૃષ્ણ, તેજસ, પદ્મ અને શુક્લલેશ્યાના જઘન્ય સ્થાનો ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થાનો પણ કહેલા ક્રમ વડે જ ઉત્તરોઉત્તર અસંખ્યાતગુણા છે. પ૧//પ૨પી
- પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં સત્તરમા લેશ્યા પદનો ચતુર્થ ઉદેશક સમાપ્ત. एतेसि णं कण्हलेस्साठाणाणं जाव सुक्कलेस्साठाणाण य उक्कोसगाणं दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्टयाए कंयरेकयरेहितो अप्पा वा ४? गोयमा!सव्वत्थोवा उक्कोसगाकाउलेस्साठाणा दव्वट्ठयाए, उक्कोसगा नीललेस्साठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, एवं जहेव जहन्नगा तहेव उक्कोसगा वि, नवरं उक्कोस त्ति अभिलावो Iટૂ૦-૧૨ વરદા (મૂ૦) હે ભગવન્! એ ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના સ્થાનો યાવત્ શુક્લેશ્યાના સ્થાનોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થ- પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા ઉત્કૃષ્ટ કાપોતલેશ્વાના સ્થાનો
દ્રવ્યાર્થરૂપે છે. તેથી ઉત્કૃષ્ટ નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, એ પ્રમાણે જેમ જઘન્ય સ્થાનો કહ્યાં
તેમ ઉત્કૃષ્ટ સ્થાનો પણ કહેવાં. પરન્તુ જઘન્યને સ્થાને ‘ઉત્કૃષ્ટ’ એવો પાઠ કહેવો. //પર//પ૨૬ll एतेसि णं भंते!. कण्हलेस्सठाणाणं जाव सुक्कलेस्सठाणाण य जहन्नउक्कोसगाणं दव्वट्ठयाए पएसट्ठयाए दव्वट्ठपएसट्ठयाए कतरे कतरेहिंतो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवां जहन्नगा काउलेस्सठाणा दव्वट्ठयाए, जहन्नया नीललेस्सठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा,एवं कण्ह-तेउ-पम्हलेस्सठाणा,जहन्निया सुक्कलेस्सठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, जहन्नएहिंतो सुक्कलेस्सठाणेहिंतो दव्वट्ठयाए उक्कोसा काउलेस्सठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, उक्कोसा नीललेस्सठाणा दव्वट्ठयाए असंखेज्जगुणा, एवं कण्ह-तेउ-पम्हलेस्सट्टाणा, उक्कोसा
* 76