________________
सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं अप्पबहुअहिगारो
श्री प्रज्ञापना सूत्र भाग २ કૃષ્ણાદિ દ્રવ્યનોજ વિચાર પ્રસ્તુત છે. તે સ્થાનો પ્રત્યેક લેશ્યાના અસંખ્યાતા છે, કારણ કે તેવા પ્રકારના એક પરિણામના કારણભૂત અનન્ત દ્રવ્યો પણ એક અધ્યવસાયના હેતુભૂત હોવાથી એકરૂપ છે. તે સ્થાનો પ્રત્યેક લેશ્યાના બે પ્રકારના છે– જઘન્ય અને ઉત્કૃષ્ટ. જઘન્ય લેશ્યાસ્થાનરૂપ પરિણામના કારણ તે જઘન્ય અને ઉત્કૃષ્ટ લેશ્યાસ્થાનરૂપ પરિણામના કારણ તે ઉત્કૃષ્ટ. જે મધ્યમ સ્થાનો છે તેમાં જે જઘન્યને નજીક હોય તેના જઘન્યમાં સમાવેશ થાય છે અને ઉત્કૃષ્ટને નજીક હોય તેનો ઉત્કૃષ્ટમાં સમાવેશ થાય છે. તે એક એક જઘન્ય સ્થાનો અને ઉત્કૃષ્ટ સ્થાનો પોતાના સ્થાનને આશ્રયી પરિણામરૂપ ગુણના ભેદથી અસંખ્યાતા છે. અહીં આ દૃષ્ટાંત છે–જેમ સ્ફટિકમણિની રક્તતા અળતાને લીધે થાય છે, અને તે જઘન્ય રક્તતાગુણવાળા અળતાથી જઘન્ય રક્તતા થાય છે, એકગુણ અધિક અળતા વડે એકગુણ અધિક જઘન્ય રક્તતા હોય છે, એમ એક એક ગુણની વૃદ્ધિ કરવા વડે જઘન્ય રક્તતામાં અસંખ્યાતા સ્થાનો થાય છે. અને તે બધા વ્યવહારથી થોડાગુણવાળા હોવાથી જઘન્ય સ્થાનો કહેવાય છે. એ પ્રમાણે આત્માને પણ જઘન્ય એકગુણાધિક, દ્વિગુણાધિકાદિ લેશ્યાદ્રવ્યના સંનિધાનથી અસંખ્યાતા લેશ્યાપરિણામો થાય છે. અને તે બધાય વ્યવહારથી અલ્પગુણવાળા હોવાથી ‘જઘન્ય’ કહેવાય છે. તેના કારણભૂત લેશ્યાદ્રવ્યોના સ્થાનો પણ જધન્ય કહેવાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થાનો પણ અસંખ્યાતા જાણવા. II૫૦૫૨૪॥
|| બળવન્નુમહિનારો ||
एएसि णं भंते! कण्हलेस्साठाणाणं जाव सुक्कलेस्साठाणाण य जहन्नगाणं दव्वट्टयाए पएसट्टयाए दव्वट्ठपएस या कतरे कतरेहिंतो अप्पा वा ४ ? गोयमा ! सव्वत्थोवा जहन्नगा काउलेस्साठाणा दव्वट्टयाए, जहन्नगा नीललेस्साठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, जहन्नगा कण्हलेस्साठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, जहन्नगा तेउलेस्साठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, जहन्नगा पम्हलेस्साठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, जहन्नगा सुक्कलेस्साठाणा दव्या असंखेज्जगुणा, परसट्टयाए - सव्वत्थोवा जहन्नगा काउलेस्साठाणा पएसट्टयाए, जहन्नगा नीललेस्साठाणा पएसट्टयाए असंखेज्जगुणा, जहन्नगा कण्हलेस्साठाणा पएसट्टयाए असंखेज्जगुणा, जहन्नगा तेउलेस्साएठाणा पएसट्टयाए असंखेज्जगुणा, जहन्नगा पम्हलेस्साठाणा परसट्टयाए असंखेज्जंगुणा, जहन्नगा सुक्कलेस्साठाणा परसट्टयाए असंखेज्जगुणा, दव्वट्ठपएसट्टयाए - सव्वत्थोवा जहन्नगा काउलेस्साठाणा - दव्वट्टयाए, जहन्नगा नीललेस्साठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, एवं कण्हलेस्साठाणा, तेउलेस्साठाणा, पम्हलेस्साठाणा, जहन्नगा सुक्कलेस्साठाणा दव्वट्टयाए असंखेज्जगुणा, जहन्नएहिंतो सुक्कलेस्साठाणेहिंतो दव्वट्टयाए जहन्नगाकाउलेस्साठाणा पएसट्टयाए असंखेज्जगुणा [ अनंतगुणा ], जहन्नया नीललेस्साठाणा परसट्टयाए असंखेज्जगुणा, एवं जाव સુરતેHાવાળા ।।સૢ૦-૧૬।૧૨।।
(મૂળ) હે ભગવન્! જઘન્ય એવા કૃષ્ણલેશ્યાના સ્થાનો યાવત્ શુક્લલેશ્યાના સ્થાનોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને દ્રવ્યાર્થ– પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે, તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય કૃષ્ણલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય તેજોલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય પદ્મલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. પ્રદેશાર્થરૂપેસૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે છે, તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય કૃષ્ણલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય તેજોલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. તેથી જધન્ય પદ્મલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે, તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થ–પ્રદેશાર્થરૂપે–સૌથી થોડા જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે છે. તેથી જઘન્ય નીલલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. એમ જઘન્ય કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યાના સ્થાનો છે. તેથી જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણા છે. દ્રવ્યાર્થરૂપે જઘન્ય શુક્લલેશ્યાના સ્થાનોથી
75