SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं रसाहिगारो પ્રસિદ્ધ છે. એ ફળો અપક્વ હોય, તેમાં સર્વથા પણ અપક્વ ફળ કહેવાય, માટે કહે છે–પરિપાના' જેઓનો પરિપાકપરિપૂર્ણ પાક નથી થયો એવા, અર્થાત્ કંઇક પાકેલા, એનેજ વર્ણાદિ વડે કહે છે–અતિવિશિષ્ટ વર્ણ, ઘ્રાણેન્દ્રિયને સુખકારક ગન્ધ, વિશિષ્ટ પરિપાકના નિયત સહચારી એવા સ્પર્શને નહિ પ્રાપ્ત થયેલા એવા આશ્રાદિનો જેવો રસ હોય છે. અહીં ગૌતમસ્વામી પૂછે છે–આવા પ્રકારના રસવાળી કાપોતલેશ્યા હોય? ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. પરન્તુ આ અપરિપક્વ આમ્રફલાદિથી અત્યન્ત અનિષ્ટ રસવડે યુક્ત છે ઇત્યાદિ પૂર્વની પેઠે કહેવું. ૪૩૫૧૭ી तेउलेस्सा णं भंते! पुच्छा। गोयमा! से जहानामए अंबाण वा [जाव तेंदुयाण वा] पक्काणं परियावन्नाणं वन्नेणं उववेयाणं पसत्थेणं जाव फासेणं जाव एत्तो मणामयरिया चेव तेउलेस्सा आसाएणं पन्नत्ता।।सू०-४४ ।।५१८।। (મૂળ) તેજોલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ કોઈ આમ વગેરે યાવતું પક્વ થયેલા, સારી રીતે પાકેલા, પ્રશસ્ત વર્ણ વડે યાવત્ પ્રશસ્ત સ્પર્શ વડે યુક્ત હોય, યાવતું એથી અત્યંત મનને ગમે તેવી તેજોલેશ્યા આસ્વાદ વડે હોય છે. ll૪૪૫૧૮ (20) “તે ક્લેક્ષા નું મને'' હે ભગવન! તેજોલેશ્યા આસ્વાદ વડે કેવી હોય? ઇત્યાદિ. તે આમ્રફલાદિ પક્વ થયેલા હોય. તેમાં કંઈક થોડે અંશે પક્વ હોય તે લોકમાં ‘પક્વ’ કહેવાય છે માટે કહે છે–‘પયા નાનામ્' પરિપૂર્ણ પાકરૂપ પયયને પ્રાપ્ત થયેલા, એનેજ વર્ણાદિ વડે જણાવે છે-પ્રશસ્ત-એકાન્ત પ્રશસ્ત વર્ણ વડે, પ્રશસ્ત ગધવડે તથા પ્રશસ્ત સ્પર્શવડે સહિત આમ્રફલાદિનો જેવો રસ છે, એટલું કહ્યું એટલે ગૌતમસ્વામી પૂછે છે–રસને આશ્રયી એવા પ્રકારની-પાકા આમ્રાદિ ફળના જેવી તેજોવેશ્યા છે? ભગવાનું કહે છે –“એ અર્થ યુક્ત નથી, પરન્તુ પરિપક્વ આમ્રફળાદિથી અત્યંત ઇષ્ટ છે –ઇત્યાદિ પર્વની પેઠે જાણવું. 1૪૪પ૧૮II. पम्हलेस्साए पुच्छा। गोयमा! से जहानामए चंदप्पभा इ वा मणसिला इ वा वरसीधू इ वा वरवारुणी इ वा पत्तासवे इ वा पुप्फासवे इ वा फलासवे इ वा चोयासवे इ वा आसवे इ वा महूइ वा मेरए इ वा कविसाणए इ वा खज्जूरसारए इ वा मुद्दियासारए इ वा सुपक्कखोतरसे इ वा अट्ठपिट्ठणिट्ठिया इ वा जंबुफलकालिया इ वा वरप्पसन्ना इ वा [आसला] मंसला [मासला] पेसला ईसिसि] ओढवलंबिणी इसिं[सि] वोच्छेदकडुई ईसिं तंबच्छिकरणी उक्कोसमदपत्ता वन्नेणं उववेया जाव फासेणं, आसायणिज्जा वीसायणिज्जा पीणणिज्जा विहणिज्जा दीवणिज्जा दप्पणिज्जा मदणिज्जा सव्वेंदिय-गायपल्हायणिज्जा, भवेयारूवा? गोयमा! णो इणढे समढे, पम्हलेस्सा एत्तो इट्टतरिया चेव जाव मणामयरिया चेव आसाएणं पन्नत्ता ।।सू०-४५।।५१९।। (મૂળ) પાલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ કોઈ ચંદ્રપ્રભા, મણિશિલા, શ્રેષ્ઠ શીધું, શ્રેષ્ઠ વાણી, પત્રાસવ, પુષ્પાસવ, ફલાસવ, ચોમાસવ, આસવ, મધુ, મય, કાપિશાયન (મધ) ખજુંરસાર, મૃદ્ધિકાસાર-દ્રાક્ષાસાર, સુપક્વ ઇક્ષરસ, આઠ પ્રકારના પિષ્ટ વડે બનેલો, જાંબુદ્ઘકાલિકા, શ્રેષ્ઠ પ્રસન્ના, (આખલા), માંસલ-રસયુક્ત, પેશલ-મનોજ્ઞ, ઇષતું આષ્ઠાવલંબિની-કંઇક હોઠને લાગવાવાળી, ઈષદ્ વ્યવચ્છેદક્કા-પીવાથી બંધ પડતાં કંઈક તીખી, ઈષત્ તામ્રાક્ષિકરણીકંઈક લાલ આંખ કરનારી, ઉત્કૃષ્ટ મદ કરવાના સ્વભાવને પ્રાપ્ત થયેલી, વર્ણ વડે યુક્ત, યાવત્ સ્પર્શ વડે યુક્ત, આસ્વાદનીય, વિસ્વાદનીય, પીવા લાયક, બૃહણીય-પુષ્ટિ કરવા યોગ્ય, દીપનીય-જઠરાગ્નિ પ્રદીપ્ત કરનારી, દર્પણીયદર્પ ઉત્પન્ન કરનારી, મદનીય–મદ કરનારી, અને સર્વ ઈન્દ્રિય અને ગાત્રને આનંદ આપનારી હોય છે. એવા પ્રકારની પદ્મવેશ્યા છે? હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. પાલેશ્યા એથી વધારે ઈષ્ટ યાવત્ મનને ગમે તેવી આસ્વાદ વડે છે. પી૫૧૯ll (ટી) “વ્હલ્લેસાઈ પુછી'—પદ્ગલેશ્યા સંબન્ધ પૃચ્છા. સૂત્રપાઠ અને અક્ષરાર્થ પૂર્વવત્ જાણવો. પરન્તુ સે નહીનામા'સા યથાનામિકા-તે લોકપ્રસિદ્ધ યથા-જે પ્રકારે જેનું નામ છે એવી, યથાનામવાળી. સૂત્રમાં પંલિંગ પ્રાકૃતના નિયમથી થયેલ • 70
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy