________________
सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं रसाहिगारो
श्री प्रज्ञापना सूत्र भाग २ એવા પ્રકારની કૃષ્ણલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી. કૃષ્ણલેશ્યા એથી વધારે અનિષ્ટ યાવત્ મનને ન
ગમે તેવી આસ્વાદ-રસ વડે કહેલી છે. ૪૧//પ૧પ// (ટી) હવે રસપરિણામ કહે છે–‘ ક્ષા નું ! રિસિયા માતાનું પુનરા'? હે ભગવન્! કૃષ્ણલેશ્યા આસ્વાદ વડે કેવા પ્રકારની છે?—ઇત્યાદિ સૂત્ર સુગમ છે. ભગવાન્ ઉત્તર કહે છે-તે ‘યથાનામ:' લોકપ્રસિદ્ધ-જેમ કે નિંબ-લીંબડો, બિંબસાર-લીંબડાનો મધ્યવર્તી ભાગ, લીંબડાની છાલ, નિંબફાણિત-લીંબડાનો કવાથ, કુટજ-ઈન્દ્રયવનું વૃક્ષ, કુટજલઇન્દ્રજવ, કુટછલ્લી-કડાછાલ, કુટજફાણિત-કડાછાલનો કવાથ, કટુકતંબી-કડવી તુંબડી પ્રસિદ્ધ છે, કટુક તંબીફ-કડવી તંબડીનું ફલ, ક્ષારત્રપષી અહીં ક્ષાર શબ્દ કટુકવાચી છે, કારણ કે તેવા પ્રકારે આગમમાં પ્રસિદ્ધ છે. એટલે કડવી ચીભડી, ક્ષારત્રપુષીફલ-કડવું ચીભડું, દેવદાલી-રોહિણી (કુકડવેલ), તેનું પુષ્પ દેવદાલીપુખ, મૃગવાલંકી-ઇન્દ્રવાણી લોકંથકી જાણવી. તેનું ફળ મૃગવાલુંકી ફળ, ઘોષાતકી-કડવી ઘીસોડી, તેનું ફળ તે ઘોષાતકીફળ, કૃષ્ણકન્દ અને વજકન્દ અનન્તકાયિક વનસ્પતિવિશેષ લોકથી જાણી લેવા. એ પ્રમાણે કહ્યું એટલે ગૌતમ પૂછે છે–હે ભગવાન!કૃષ્ણલેશ્યા રસથી એવા પ્રકારની છે-લીંબડા વગેરેના જેવી છે? ભગવાન્ કહે છે-હે ગૌતમ! એ અર્થ યુક્ત નથી, કારણ કે કૃષ્ણલેશ્યા આ લીંબડા વગેરેના રસની અપેક્ષાએ અત્યન્ત અનિષ્ટ છે ઇત્યાદિ પૂર્વની પેઠે જાણવું. ૪૧.૫૧પા नीललेस्साए पुच्छा। गोयमा! से जहानामए भंगी ति वा भंगीरए इ वा पाढा इ वा चविया इ वा चित्तामूलए इ वा पिप्पली इवा पिप्पलीमूलए इ वा पिप्पलीचुण्णे इ वा मिरिए इ वा मिरियचुण्णए इ वा सिंगबेरे इ वा सिंगबेरचुण्णे इ वा, भवेयारूवा? गोयमा! णो इणढे समढे, नीललेस्सा णं एत्तो जाव अमणामतरिया चेव आसाएणं पन्नत्ता Iટૂ૦-૪રાવદા. (મૂ૦) નીલલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ કોઈ ભંગી-ભાંગ, ભંગીરજ, પાઠા, ચવ્યક, ચિત્રકૂલ, પીપર, પીપરીમૂલ,
પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, શૃંગબેર-સુંઠ અને સુંઠનું ચૂર્ણ છે, એવા પ્રકારનીનીલલેશ્યા હોય? હે ગૌતમ! એ અર્થ
સમર્થ નથી. નીલલેશ્યા એથી યાવત્ મનને ન ગમે તેવી આસ્વાદ વડે કહેલી છે. //૪ર ૫૧૬ll (ટી.) “ીનત્તેસી પુછા' નીલલેશ્યા સંબધે પ્રશ્ર ઇત્યાદિ. ભંગી-વનસ્પતિ વિશેષ, (ભાગ એક નશીલો પદાર્થ) તેની રજ તે ભંગીરજ, પાઠા અને ચિત્ર મૂલ લોકપ્રસિદ્ધ છે. પીપર, પીપરીમૂળ, પીપરચૂર્ણ, મરી, મરીચૂર્ણ, સુંઠ અને સુંઠનું ચૂર્ણ એ બધાં પ્રસિદ્ધ છે. ૪૨//પ૧૬/ काउलेस्साए पुच्छा। गोयमा! से जहानामए अंबाण वा अंबाडगाण वा माउलिंगाण वा बिल्लाण वा कविट्ठाण वा भट्ठाण वा ['भच्चाण वा] फणसाण वा दाडिमाण वा पारेवताण वा अक्खोडयाण वा चोराण वा बोराण वा तिंदुयाण वा अपक्काणं अपरिवागाणं वन्नेणं अणुववेयाणं गंधेणं अणुववेयाणं फासेणं अणुववेयाणं, भवेयारूवा? गोयमा! णो इणढे समझे, जाव एत्तो अमणामयरिया चेव काउलेस्सा अस्साएणं पन्नत्ता ।।सू०-४३।।५१७।। (મૂળ) કાપોતલેશ્યા સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જેમ કોઈ આમ્ર, અંબાડક-આમ્રાતક, માતૃલિંગ-બીજોરાં, બીલા, કપિત્થ
કોઠા, ભજાર, ફણસ, દાડમ, પારાપત, અખોડ, ચોર, બોર, તિંદુક-તે બધાં અપક્વ, સંપૂર્ણ પરિપાકને નહિ પ્રાપ્ત થયેલા, વિશિષ્ટ વર્ણ, ગન્ધ અને સ્પર્શ વડે રહિત હોય, એવી કાપોતલેશ્યા છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ-યુક્ત
નથી, યાવત્ એથી પણ મનને ન ગમે તેવી કાપોતલેશ્યા આસ્વાદ વડે કહેલી છે. //૪all૫૧૭ll (ટીવ) “ જોસાપુછા'—કાપોતલેશ્યા સંબધે પ્રશ્ન ઈત્યાદિ. આમ્રફલો, આમતક-ફળ વિશેષ, બીજોરાં, બીલાં, કોઠ, ફણસ અને દાડમ એ પ્રસિદ્ધ છે. પારાપત એ ફળ વિશેષ છે, અખોડવૃક્ષના ફળો અખોડો, બોરવૃક્ષોના ફળો બોર અને તિન્દુક ૧-૨. મન્નાન ભર્ચવૃક્ષના ફલ, શ્રી જીવવિજયજી ગણિ કૃત સ્તબકે
–
69