SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं चउत्थो उद्देसो लेस्साभेयपरूवणं रसाहिगारो સમજવો. પરન્તુ અંક-અમુક પ્રકારનું રત્ન, શંખ અને ચંદ્ર પ્રસિદ્ધ છે, કુદ-મોગરાનું પુષ્પ, દક-ઉદક, પાણી, ઉદકરજપાણીના કણો, તે અત્યંત ધોળા હોય છે માટે તેનું ગ્રહણ કર્યું છે. દધિ-દહિં પ્રસિદ્ધ છે, દધિધન-દહિનો પિંડ, ક્ષીર-દૂધ પ્રસિદ્ધ છે, ક્ષીરપૂર-ઉકળતું અને અતિતાપથી ઉભરાઇ જતું દૂધ, ‘સુછિવાડિયા 3 વા' શુષ્ક છીવાડી-વાલ વગેરેની શીંગો, તે સૂકાયેલી હોય ત્યારે અત્યંત ધોળી હોય છે માટે તેનું ગ્રહણ કર્યું છે, “દુપિંનિયા રૂ વા' પેહુણ-મોરપિંછની મધ્યવર્તી મજ્જા-ગર્ભ, તે અત્યંદ્ર શુક્લ હોય છે માટે તેનું ગ્રહણ કર્યું છે. દંતધોરપ્પપટ્ટે રૂ વા' બાત-તપાવેલો, અગ્નિના સંબન્ધથી નિર્મલ કરાયેલો, ધૌત-ભસ્મથી ખરડાયેલા હાથ વતી સાફ કરવા વડે અત્યન્ત સ્વચ્છ કરાયેલો જે રૂપાનો બનેલો પટ્ટ, સાફિયવસાહને રૂ વા' શારદિક-શરઋતુના બલાહક-મેઘ, પુંડરીક-ધોળું કમળ, તેના દલ–પત્ર-પાંખડીઓ, શાલિપિષ્ટરાશિ, કુટજપુષ્પરાશિ, સિન્દુવાર પુષ્પની માળા, અને શ્વેત બધુજીવ પ્રસિદ્ધ છે. ૩૯૫૧૩ एयाओ णं भंते! छल्लेस्साओ कइसु वन्नेसु साहिज्जति? गोयमा! पंचसु वन्नेसु साहिति, तं जहाकण्हलेस्सा कालएणं वन्नेणं साहिज्जति, नीललेस्सा नीलएणं वन्नेणं साहिज्जति, काउलेस्सा काललोहिएणं वन्नेणं साहिज्जति, तेउलेस्सा लोहिएणं वन्नेणं साहिज्जति, पम्हलेस्सा हालिद्दएणं वन्नेणंसाहिज्जइ,सुक्कलेस्सा सुक्किल्लएणं वन्नेणं साहिज्जति ।।सू०-४०।।५१४।। (મૂ૦) હે ભગવન્! આ છ એ વેશ્યાઓ કયા વર્ષો વડે કહેવાય છે-કયા વર્ણવાળી છે? હે ગૌતમ! પાંચે વર્ણ વડે કહેવાય છે. - તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા કાળા વર્ણ વડે કહેવાય છે. નીલલેશ્યા નીલ-લીલા વર્ણ વડે કહેવાય છે, કાપોતલેશ્યા કંઇક * કાળા અને કંઈક રાતા વર્ણ વડે કહેવાય છે. તેજોલેશ્યા રાતા વર્ણ વડે કહેવાય છે, પઘલેશ્યા પીળા વર્ણ વડે કહેવાય છે, અને શુક્લલેશ્યા શુક્લ વર્ણ વડે કહેવાય છે. //૪/પ૧૪ (ટી) અહીં પાંચ વર્ણો છે. તે આ પ્રમાણે-કૃષ્ણ, નીલ, રક્ત-રાતો, હારિદ્ર-પીળો અને શુક્લ. વેશ્યાઓ છ છે, તેથી ઉપમાન-સમાનપણા વડે વર્ણનો નિર્દેશ કરવા છતાં પણ સંશય થાય કે “કઈ લેશ્યા કયા વર્ણમાં હોય છે? તેથી પૂછે છે‘પયાગો અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! આ હમણાં કહેલી છ વેશ્યાઓ ‘કું વનેલું સાન્નિતિ' કેટલા વર્ણ વડે કહેવાય છે? [અહીં પ્રાકૃત હોવાથી તૃતીયા વિભક્તિના અર્થમાં સપ્તમી વિભક્તિ થાય છે. જેમકે “તિ તિ, અવંકિયા ગુઢવી' તે ત્રણ વડે પૃથિવી અલંકૃત છે.] ભગવાનું કહે છે—હે ગૌતમ! પાંચ વર્ણ વડે કહેવાય છે. જે પ્રમાણે કહેવાય છે તે પ્રમાણે તે નહા' ઇત્યાદિ વડે બતાવે છે. એ પ્રમાણે વર્ણપરિણામ કહ્યો. I૪૦૫૧૪ Tીરરસહિતારો || कण्हलेस्सा णं भंते! केरिसिया आसाएणं पन्नत्ता? गोयमा! से जहानामए निंबे इ वा निंबसारे इ वा निंबछल्ली इ वा निंबफाणिए इ वा कुडए इ वा कुडगफलए इ वा कुडगछल्ली इ वा कुडगफाणिए इ वा कडुगतुंबीइ वा कडुगतुंबीफले इ वा खारतउसी इ वा खारतउसीफले इ वा देवदालीति वा देवदालीपुप्फे इ वा मिगवालुंकी इ वा मियवालुंकीफले इ वा घोसाडए इ वा घोसाडइफले इ वा कण्हकंदए इ वा वज्जकंदए इ वा, भवेयारूवा? गोयमा! णो इणढे समढे, कण्हलेस्सा णं एत्तो अणिट्ठतरिया चेव जाव अमणामयरिया चेव आसाएणं पन्नत्ता સૂ૦-૪TII/ (મૂ૦) હે ભગવન્! કૃષ્ણલેશ્યા આસ્વાદ વડે કેવા પ્રકારની છે? હે ગૌતમ! જેમ કે કોઈ નિંબ-લીંબડો, નિંબસાર-લીંબડાનો સાર, લીંબડાની છાલ, નિંબફાણિત-લીંબડાનો કવાથ, કુટજ (કડાછાલનું વૃક્ષ), કુટજલ, કડાછાલ, કુટજક્વાથ, કડવી તુંબડી, કડવી તુંબડીનું ફળ, ક્ષારત્રપુપી-કડવી ચીભડી, કડવી ચીભડીનું ફળ, દેવદાલી-કૂકડવેલ, દેવદાલીનું પુષ્પ, મૃગવાલંકી, મૃગવાલુંકી ફળ-ઇન્દ્રવરણું, ઘોષાતકી (કડવાં તુરીયા), ઘોષાતકી ફળ, કૃષ્ણકંદ અને વજકન્દ છે, 68
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy