SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ उववट्टइ, सत्तरसमं पयं तइओउद्देसो सलेस्सेसु २४ दंडएस विभागेण उववाय-उव्वट्टणाओ श्री प्रज्ञापना सूत्र भाग २ काउलेस्से तेउकाइए कण्हलेस्सेसु नीललेस्सेसु काउलेस्सेसु तेउकाइएसु उववज्जइ, सिय हिस्से ,सिय नीललेस्से उववट्टति, सिय काउलेस्से उववट्टइ, सिय जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ। एवं वाउकाइय-बेइंदिय- तेइंदिय - चउरिंदिया वि भाणियव्वा । से नूणं भंते! कण्हलेस्से जाव सुक्कलेस्से पंचेंदियतिरिक्खजोणिए कण्हलेस्सेसु जाव सुक्कलेस्सेसु पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जइ ? पुच्छा। हंता गोयमा ! कण्हलेस्से जाव सुक्कलेस्से पंचेंदियतिरिक्खजोणिए कण्हलेस्सेसु जाव सुक्कलेस्सेसु पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जइ, सिय कण्हलेस्से उववट्टइ, जाव सिय सुक्कलेस्से उववट्टइ, सिय जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ। एवं मणूसे वि । वाणमंतरे जहा असुरकुमारे। जोइसिय- वेमाणिए वि एवं चेव, नवरं નક્સ નìસ્તાા રોજ્જ વિ 'ચયાં'તિ માળિયવ્યું સૂ૦-૨૮/૦૨/ (મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો અને કાપોતલેશ્યાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો અને કાપોતલેશ્યાવાળો ત્યાંથી ઉદ્ઘતેં? જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્વ? હે ગૌતમ! અવશ્ય કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળો ઉત્પન્ન થાય. જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્ધર્તે. હે ભગવન્! શું કૃષ્ણલેશ્યાવાળો યાવત્ તેજોલેશ્યાવાળો અસુરકુમાર કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોલેશ્યાવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ નૈરયિક સંબંધે કહ્યું તેમ અસુરકુમા૨ો યાવત્ સ્તનિતકુમારો સંબંધે કહેવું. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો યાવત્ તેજોલેશ્યાવાળો પૃથિવીકાયિક શું કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાયઇત્યાદિ જેમ અસુરકુમા૨ો સંબંધે પ્રશ્ન કર્યો તેમ કરવો. હા ગૌતમ! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચ કૃષ્ણલેશ્યાવાળો, કદાચ નીલલેશ્યાવાળો,અને કદાચ કાપોતલેશ્યાવાળો ઉર્તે. કદાચ જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્ધર્તે. તેજોલેશ્યાવાળો ઉત્પન્ન થાય પણ તેજોલેશ્યાવાળો ન ઉર્તે. એ પ્રમાણે અપ્લાયિકો અને વનસ્પતિકાયિકો પણ કહેવા. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો અને કાપોતલેશ્યાવાળો તેજસ્કાયિક કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળો ઉદ્ઘતેં? જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્ઘતેં? હા ગૌતમ! અવશ્ય કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળો તેજસ્કાયિક કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થાય, કદાચિત્ કૃષ્ણલેશ્યાવાળો, કદાચિત્ નીલલેશ્યાવાળો અને કદાચિત્ કાપોતલેશ્યાવાળો ઉદ્ધર્તે. કદાચિત્ જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્ધર્તે. એ પ્રમાણે વાયુકાયિક, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો કહેવા. હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો યાવદ્ શુક્લલેશ્યાવાળો પંચેન્દ્રિય તિર્યંચ શું કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય–ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! અવશ્ય કૃષ્ણવેશ્યાવાળો યાવત્ શુક્લલેશ્યાવાળો પંચેન્દ્રિય તિર્યંચ કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય. કદાચિત્ કૃષ્ણલેશ્યાવાળો યાવત્ કદાચિત્ શુક્લલેશ્યાવાળો ઉદ્ધર્તો. કદાચિત્ જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્ધર્તે. એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણવું. વ્યન્તરો અસુરકુમા૨ોની પેઠે જાણવા. જ્યોતિષિક અને વૈમાનિકો પણ એમ જ જાણવા. પરન્તુ જેઓને જે લેશ્યા હોય તે કહેવી, અને બન્નેને પણ ‘ચ્યવે છે’ એવો પાઠ કહેવો.૨૮।।૫૦૨। (ટી૦) હવે પૃથિવીકાયિકોમાં કૃષ્ણલેશ્યા સંબન્ધુ સૂત્ર કહે છે—‘સે મૂળ અંતે! હોમ્સે પુજવીજા' ઇત્યાદિ. અહીં તિર્યંચ અને મનુષ્યોને લેશ્યાનો પરિણામ અન્તર્મુહૂર્તનો હોય છે. તેથી કદાચિત્ જે લેશ્માવાળો હોય તે લેશ્યાના પરિણામવાળો ઉર્તે અને કદાચિત્ અન્ય લેશ્યાના પરિણામવાળો પણ ઉર્તે, પરંતુ આ તો નિયમ છે કે જે લેશ્યાવાળામાં ઉત્પન્ન થાય તે 55
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy