________________
-
I
श्री प्रज्ञापना सूत्र भाग २ सत्तरसमं पयं तइओउद्देसो सलेस्सेसु २४ दंडएसु विभागेणं उववाय-उव्वट्टणाओ
જાણવા.તેજસ્કાયિકો અને વાયુકાયિકો એમ જ સમજવા. પરન્તુ એઓને તેજોલેશ્યા નથી. બેઈન્દ્રિયો, ઇન્દ્રિયો અને ચઉરિન્દ્રિયો ત્રણ વેશ્યાઓમાં એમજ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો જેમ પૃથિવીકાયિકો પ્રથમની ત્રણ લેશ્યાઓમાં કહ્યા તેમ છએ વેશ્યાઓમાં પણ કહેવા. પરન્તુ છએ વેશ્યાઓનો વિચાર કરવો. વ્યન્તરો અસુરકુમારોની પેઠે જાણવા. હે ભગવન્! શું તેજોલેશ્યાવાળો જ્યોતિષિક તેજોલેશ્યાવાળા જ્યોતિષિકમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ અસુરકુમાર સંબંધે કહ્યું તેમ કહેવું. વૈમાનિકો પણ એમજ સમજવા, પરન્તુ બન્ને સંબન્ધ “Àવે છે' એવો પાઠ કહેવો.
//ર૭પ૦૧// (ટી) હવે ઉત્પત્તિમાં કૃષ્ણલેશ્યા સંબન્ધ સૂત્ર કહે છે–“તે મૂળ મંતે! વ્હસ્તેણે નેરરૂપ' ઇત્યાદિ. મૂળમાં તે' શબ્દ અથ શબ્દના અર્થમાં છે અને અથ શબ્દ પ્રશ્નના અર્થમાં છે. ‘નૂ'–નિશ્ચિત, હે ભગવન્! આ નિશ્ચિત છે કે કૃષ્ણલેશ્યાવાળો નૈરયિક કૃષ્ણલેશ્યાવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય અને તે કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોથી ઉદ્વર્તતો કૃષ્ણલેશ્યાવાળો થઈને મરણ પામે? એ જ અર્થના નિશ્ચયને દઢ કરવા માટે પ્રકારાન્તરથી કહે છે–ત્તેશ્ય ઉત્પતે તત્તે વર્તતૈ?' જે લેગ્યાઓવાળો ઉત્પન્ન થાય તે જ વેશ્યાવાળો-ઉદ્વર્તે?-મરણ પામે? બીજી વેશ્યાને પ્રાપ્ત થઈ ન ઉદ્વર્તે? ભગવાન્ ઉત્તર આપે છે–' જોયા'! ઇત્યાદિ. “હન્ત' અનુમત અર્થમાં છે. હે ગૌતમ! મને એ અનુમત છે કે કૃષ્ણલેશ્યાવાળો ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્યાવાળો જ મરણ પામે. (પ્ર0)-કૃષ્ણલેશ્યાવાળો નૈરયિક હોય તે કૃષ્ણલેશ્યાવાળા નરયિકોમાં કેમ ઉત્પન્ન થાય, બીજી લેશ્વાસહિત કેમ ન ઉત્પન્ન થાય? (ઉ0)–અહીં તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્ય નારકનું આયુષ્ય બાંધેલું હોવાથી નરકમાં ઉત્પન્ન થવાવાળો અનુક્રમે તિર્યંચાયુષ્ય કે મનુષ્યાયુષ્યનો સંપૂર્ણ ક્ષય કર્યો નથી અને અન્તર્મુહૂર્ત બાકી હોય છે ત્યારે જે વેશ્યાવાળા નરકોમાં ઉત્પન્ન થવાનો છે તે સંબન્ધી લેશ્યાવડે પરિણત થાય છે એટલે તે વેશ્યાના પરિણામવાળો થાય છે અને તે અપતિત પરિણામ વડે નરકનું આયુષ્ય વેદે છે તેથી એમ કહેવાય છે કે “કૃષ્ણલેશ્યાવાળો કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકમાં જ ઉત્પન્ન થાય છે પણ અન્ય વેશ્યાના પરિણામવાળો ઉત્પન્ન થતો નથી. (પ૦)-કૃષ્ણલેશ્યાવાળો જ કેમ ઉદ્વર્તે છે? (ઉ0)–દેવ અને નારકોને વેશ્યાનો પરિણામ પોતાના ભવના અન્ત પર્યત હોય છે, અને એ વાત પૂર્વે સવિસ્તરપણે સિદ્ધ કરી છે, તેથી કૃષ્ણલેશ્યાવાળો જ ઉદ્વર્તે છે. એ પ્રમાણે નીલલેશ્યા અને કાપોતલેશ્યા સંબધે સૂત્ર કહેવું. એમ અસુરકુમારથી માંડીને સ્વનિતકુમારો સુધી કહેવું. પરંતુ ત્યાં તેજોલેશ્યા સૂત્ર અધિક કહેવું, કારણ કે તેઓને તેજોલેશ્યા પણ હોય છે. /૨૭૫૦૧// . . || રસનેરરિપુ ર૪ દંડરસુવિમાવોf 3વવા-રૂવટ્ટો || से नूणं भंते! कण्हलेस्से नीललेस्से काउलेस्से नेरइए कण्हलेस्सेसु नीललेस्सेसु काउलेस्सेसु नेरइएसु उववज्जइ? कण्हलेस्से नीललेस्से काउलेस्से उववट्टइ?जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ? हंता गोयमा! कण्ह-नील-काउलेस्सेसु उववज्जइ, जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ। से नूणं भंते! कण्हलेस्से जाव तेउलेस्से असुरकुमारे कण्हलेस्सेसु जाव तेउलेस्सेसु असुरकुमारेसु उववज्जइ? एवं जहेव नेरइए तहा असुरकुमारे वि जाव थणियकुमारे वि।से नूणं भंते! कण्हलेस्से जाव तेउलेस्से पुढविक्काइए कण्हलेस्सेसु जाव तेउलेस्सेसु पुढविक्काइएसु उववज्जइ? एवं पुच्छा जहा असुरकुमाराणं। हंता गोयमा! कण्हलेस्से जाव तेउलेस्से पुढविक्काइए कण्हलेस्सेसु जाव तेउलेस्सेसु पुढविक्काइएसु उववज्जति, सिय कण्हलेस्से उववट्टइ, सिय नीललेस्से, सिय काउलेस्से उववट्टइ, सिय जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ, तेउलेस्से उववज्जइ, नो
चेव णं तेउलेस्से उववट्टइ। एवं आउकाइया वणस्सइकाइया वि भाणियव्वा। से नूणं भंते! कण्हलेस्से नीललेस्से काउलेस्से तेउकाइए कण्हलेस्सेसुनीललेस्सेसुकाउलेस्सेसु तेउकाइएसु उववज्जइ? कण्हलेस्से नीललेस्से काउलेस्से उववट्टइ?जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ? हंता गोयमा! कण्हलेस्से नीललेस्से . 54.