________________
सत्तरसमं पयं तइओउद्देसो सलेस्सेसु २४ दंडएसु ओहेणं उववाय-उव्वट्टणाओ श्री प्रज्ञापना सूत्र भाग २ છે. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમથી વૈમાનિકો સુધી સૂત્ર કહેવું, પરંતુ જ્યોતિષિક અને વૈમાનિકના વિષયમાં અવન સંબન્ય પાઠ કહેવો. કારણ કે જ્યોતિર્ષિક અને વૈમાનિકથી જે ઉદ્વર્તન થાય છે તેને ચ્યવન કહેવાય છે એ સૂત્રપ્રસિદ્ધ છે. તે પ્રમાણે सूत्र.२ ४३ छ–'एवं जाव वेमाणिए नवरं' त्यादि. ॥२६॥4000
|| सलेरसेसु २४ दंडएसु आहेणं उववाय-उव्वट्टणाओ || से नूणं भंते! कण्हलेस्से नेरइए कण्हलेस्सेसु नेरइएसु उववज्जति? कण्हलेस्से उववट्टइ?जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ? हंता गोयमा! कण्हलेस्से नेरइए कण्हलेस्सेसु नेरइएसु उववज्जति, कण्हलेस्से उववट्टइ, जल्लेस्से उववज्जइ तल्लेस्से उववट्टइ, एवं नीललेस्से वि, एवं काउलेस्से वि। एवं असुरकुमाराण वि जाव थणियकुमारा वि, नवरं तेउलेस्सा अब्भहिया।से नूणं भंते! कण्हलेस्से पुढविकाइए कण्हलेस्सेसु पुढविकाइएसु उववज्जति? कण्हलेस्से उववट्टइ? जल्लेस्से उववज्जति तल्लेस्से उववट्टति? हंता गोयमा! कण्हलेस्से पुढविक्काइए कण्हलेस्सेसु पुढविक्काइएसु उववज्जति, सिय कण्हलेस्से उववट्टइ, सिय नीललेस्से उववट्टइ, सिय काउलेस्से उववट्टइ, सिय जल्लेस्से उववज्जति सिय तल्लेस्से उववट्टइ। एवं नील-काउलेस्सासु वि। से नूणं भंते! तेउलेस्से पुढविकाइए तेउलेस्सेसु पुढविकाइएसु उववज्जइ? पुच्छा। हंता गोयमा! तेउलेस्से पुढविकाइए तेउलेस्सेसु पुढविकाइएसु उववज्जइ, सिय किण्हलेस्से उववट्टइ, सिय नीललेस्से उववट्टइ, सिय काउलेस्से उववट्टइ, तेउलेस्से उववज्जइ, नो चेव णं तेउलेस्से उववट्टइ। एवं आउकाइया वणस्सइकाइया वि। तेऊ-वाऊ एवं चेव, नवरं एतेसिंतेउलेस्सा नत्थिा बिय-तिय-चउरिंदिया एवं चेव तिसुलेस्सासु। पंचेंदियतिरिक्खजोणिया मणुस्सा य जहा पुढविक्काइया आदिल्लियासु तिसु लेस्सासु भणिया तहा छसु वि लेस्सासु भाणियव्वा, नवरं छप्पि लेस्साओ चारियव्वाओ। वाणमंतरा जहा असुरकुमारा।से नूणं भंते! तेउलेस्से जोइसिए तेउलेस्सेतु जोइसिएसु उववज्जइ? जहेव असुरकुमारा। एवं वेमाणिया वि, नवरं दोण्हपि,चयंतीति अभिलावो ।।सू०-२७||५०१।। (મૂળ) હે ભગવન્! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો નરયિક કૃષ્ણલેશ્યાવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્યાવાળો થઇ
મરણ પામે? જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો મરણ પામે? હા ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળો નરયિક કૃષ્ણલેશ્યાવાળા નરયિકોમાં ઉત્પન્ન થાય અને કૃષ્ણલેશ્યાવાળો મરણ પામે. જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો મરણ પામે. એ પ્રમાણે નીલલેશ્યાવાળા સંબન્ધ અને કાપોતલેશ્યાવાળા સંબન્ધ જાણવું. એમ અસુરકુમારોથી આરંભી સ્વનિતકુમારો સુધી જાણવું. પરન્તુ અહીં વેશ્યા અધિક કહેવી. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય? અને કૃષ્ણલેશ્યાવાળો થઈ મરણ પામે? જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે વેશ્યાવાળો મરણ પામે? હે ગૌતમ! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથિવિકાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચિત્ કૃષ્ણલેશ્યાવાળો થઈ મરણ પામે, કદાચિત્ નીલલેશ્યાવાળો થઈ મરણ પામે અને કદાચિત્ કાપોતલેશ્યાવાળો થઈ મરણ પામે. કદાચિત્ જે વેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો થઈ મરણ પામે. એ પ્રમાણે નીલલેશ્યા અને કાપોતલેશ્યા સંબંધે જાણવું. હે ભગવન્! અવશ્ય તેજોલેશ્યાવાળો પૃથિવીકાયિક તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૃચ્છા. હા ગૌતમ! અવશ્ય તેજોલેશ્યાવાળો પૃથિવીકાયિક તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચિત્ કૃષ્ણલેશ્યાવાળો ઉદ્વર્તે, કદાચિત્ નીલલેશ્યાવાળો અને કદાચિત્ કાપોતલેશ્યાવાળો ઉદ્વર્તે. તેજોલેશ્યાવાળો ઉત્પન્ન થાય પણ તેજોલેશ્યાવાળો ન ઉદ્વર્તે. એ પ્રમાણે અકાયિકો અને વનસ્પતિકાયિકો પણ
53