SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं बीओउद्देसो सलेस्सेसु जीवेसु-सलेस्सेसु २४ दंडएसु इड्डिअप्पाबहुयं || सलेरसेसु जीवेसु इड्ढिअप्पाबहुयं || एएसि णं भंते! जीवाणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पड्डिया वा महड्डिया वा? गोयमा! कण्हलेस्सेहिंतो नीललेस्सा महड्डिया, नीललेस्सेहिंतो काउलेस्सा महड्डिया, एवं काउलेस्सेहिंतो तेउलेस्सा महड्डिया, तेउलेस्सेहिंतो पम्हलेस्सा महड्डिया, पम्हलेस्सेहिंतो सुक्कलेस्सा महड्डिया, सव्वप्पड्डिया जीवा कण्हलेस्सा, सव्वमहड्डिया सुक्कलेस्सा । सू० - २३ ।।४९७।। (મૂળ) હે ભગવન્! એ કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળામાં કોણ કોનાથી અલ્પઋદ્ધિવાળા છે કે મોટી ઋદ્ધિવાળા છે? હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા મોટી ઋદ્ધિવાળા છે, નીલલેશ્યાવાળા કરતાં કાપોતલેશ્યાવાળા મોટી ઋદ્ધિવાળા છે, એમ કાપોતલેશ્યાવાળાથી તેજોલેશ્યાવાળા, તેજોલેશ્યાવાળાથી પદ્મલેશ્યાવાળા અને પદ્મલેશ્યાવાળાથી શુક્લલેશ્યાવાળા મહર્દિક છે. સૌથી અલ્પ ઋદ્ધિવાળા કૃષ્ણલેશ્યાવાળા જીવો છે અને સૌથી મહર્દિક शुललेश्यावाणा छे. ॥२३॥४८७॥ श्री प्रज्ञापना सूत्र भाग २ (ટી) હવે લેશ્યાવાળા જીવોનું અલ્પશ્ર્વિકપણું અને મહáિકપણું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર આ સૂત્ર કહે છે– 'एएसि णं भंते! जीवाणं कण्हलेस्साणं' हत्याहि सुगम छे. परंतु लेश्याना उभथी उत्तरोत्तर महर्द्धिपशु अने पूर्व पूर्वनुं અલ્પáિકપણું જાણવું. એ પ્રમાણે ના૨ક, તિર્યંચ, મનુષ્ય અને વૈમાનિક સંબન્ધે પણ સૂત્રોનો વિચાર કરવો. જેઓને જેટલી લેશ્યાઓ હોય તેઓને તેટલી લેશ્યાઓનો વિચાર કરી કહેવું. II૨૩૪૯૭] પ્રજ્ઞાપના ટીકાના અનુવાદમાં સત્તરમા લેશ્યાપદનો બીજો ઉદ્દેશક સમાપ્ત. || सलेरसेसु २४ दंडएस इड्ढिअप्पाबहुयं | एएसि णं भंते! नेरइयाणं कण्हलेस्साणं नीललेस्साणं काउलेस्साण य कयरे कयरेहिंतो अप्पड्डिया वा महड्डिया वा? गोयमा! कण्हलेस्सेहिंतो नीललेस्सा महड्डिया, नीललेस्सेहिंतो काउलेस्सा महड्डिया, सव्वप्पड्डिया नेरइया कण्हलेस्सा, सव्वमहड्डिया नेरइया काउलेस्सा ।। सू० - २४ ।। ४९८ ।। (મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા નૈયિકોમાં કોણ કોનાથી અલ્પ ઋદ્ધિવાળા કે મહર્ષિક છે? હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા કરતાં નીલલેશ્યાવાળા મહર્દિક છે અને નીલલેશ્યાવાળાથી કાપોતલેશ્યાવાળા મહર્દિક છે. સૌથી અલ્પ ઋદ્ધિવાળા કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકો અને સૌથી મોટી ઋદ્ધિવાળા કાપોતલેશ્યાવાળા નૈરયિકો छ. ||२४|| ४९८८ ॥ एएसि णं भंते! तिरिक्खजोणियाणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहिंतो अप्पड्डिया वा महड्डिया वा? गोयमा ! जहा जीवाणं [ जीवा ]। एएसि णं भंते! एगिंदियतिरिक्खजोणियाणं कण्हलेस्साणं जाव तेउलेस्साण य़ कयरे कयरेहिंतो अप्पड्डिया वा महड्डिया वा ? गोयमा ! कण्हलेस्सेहिंतो एगिंदियतिरिक्खजोणिएहिंतो नीललेस्सा महड्डिया, नीललेस्सेहिंतो तिरिक्खजोणिएहिंतो काउलेस्सा महड्डिया, काउलेस्सेहिंतो तेउलेस्सा महड्डिया, सव्वप्पड्डिया एगेंदियतिरिक्खजोणिया कण्हलेस्सा, सव्वमहड्डिया तेउलेस्सा। एवं पुढविकाइयाण वि। एवं एएणं अभिलावेणं जहेव लेस्साओ भावियाओ तहेव नेयव्वं जाव चउरिंदिया। पंचेंदियतिरिक्खजोणियाणं तिरिक्खजोणिणीणं समुच्छिमाणं गब्भवक्कतियाण य सव्वेसिं भाणियव्वं जाव अप्पड्डिया वेमाणिया देवा तेउलेस्सा,सव्वमहड्डिया वेमाणिया सुक्कलेस्सा। केइ भणंति- चउवीसदंडएणं इड्डी भाणियव्वा।। सू०-२५।। ४९९।। ओ उद्देओ समत्तो । 50
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy