________________
श्री प्रज्ञापना सूत्र भाग २
सत्तरसमं पयं बीओउद्देसो सलेस्सेसु २४ दंडएसु अप्पाबहुयं સેવાઈ તેવી ' ઇત્યાદિ સૂત્ર સુગમ છે, પરન્તુ તેજોલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે. કારણ કે દેવો કરતાં દેવીઓ બત્રીશગુણી છે. ૨૦૪૯૪ll. एएसि णं भंते! भवणवासीदेवाणं वाणमंतराणं जोइसियाणं वेमाणियाण य देवाण य कण्हलेस्साणं जाव सुक्कलेस्साण य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवा वेमाणिया देवा सुक्कलेस्सा, पम्हलेस्सा असंखेज्जगुणा, तेउलेस्सा असंखेज्जगुणा, तेउलेस्सा भवणवासीदेवा असंखेज्जगुणा,काउलेस्सा असंखेज्जगुणा, नीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, तेउलेस्सा वाणमंतरा देवा असंखेज्जगुणा, काउलेस्सा असंखेज्जगुणा, नीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, तेउलेस्सा जोइसिया देवा संखेज्जगुणा। एएसि णं भंते! भवणवासिणीणं वाणमंतरीणं जोइसिणीणं वेमाणिणीण य कण्हलेस्साणं जाव तेउलेस्साण य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा! सव्वत्थोवाओ देवीओ वेमाणिणीओ तेउलेस्साओ, भवणवासिणीओ तेउलेस्साओ असंखेज्जगुणाओ,काउलेस्साओ असंखेज्जगुणाओ, नीललेस्साओ विसेसाहियाओ,कण्हलेस्साओ विसेसाहियाओ, सेउलेस्साओ वाणमंतरीओ देवीओ असंखेज्जगुणाओ, काउलेस्साओ असंखेज्जगुणाओ, नीललेस्साओविसेसाहियाओ,कण्हलेस्साओविसेसाहियाओ, तेउलेस्साओ जोइसिणीओ देवीओसंखेज्जगुणाओ Iટૂ૦-૨II૪૨ll (મૂળ) હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા એ ભવનવાસીદેવો, વ્યંતર, જયોતિષિક અને વૈમાનિક દેવોમાં
કોણ કોનાથી અલ્પ૦ ૪ છે? હે ગૌતમ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિકદેવો છે. તેથી પાલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. તેથી તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. તેથી તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. તેથી કાપોતલેથાવાળા અસંખ્યાતગુણા છે. તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી તેજોલેશ્યાવાળા વ્યંતરદેવો અસંખ્યાતગુણા છે. તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. તેથી નીલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી તેજોલેશ્યાવાળા જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા છે. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળી યાવત્ તેજોલેશ્યાવાળી ભવનવાસિની દેવી, વ્યંતર દેવી, જ્યોતિષિક દેવી અને વૈમાનિક દેવીઓમાં કોણ કોનાથી અલ્પ૦૪ છે? હે ગૌતમ! સૌથી થોડી તેજોલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ છે. તેથી તેજોલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ અસંખ્યાતગણી છે. તેથી કાપોતલેશ્યાવાળી અસંખ્યાતગણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી તેજોલેશ્યાવાળી વ્યત્તરી દેવીઓ અસંખ્યાતગણી છે. તેથી કાપોતલેશ્યાવાળી અસંખ્યાતગુણી છે. તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે અને તેથી તેજોલેશ્યાવાળી
જયોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. //ર ૧/૪૯૫. (ટી.) ભવનપતિ, વન્તર જ્યોતિષિક અને વૈમાનિક દેવોના અલ્પબહુત સંબન્ધ સૂત્ર કહે છે–ઈસM મંત! અવળવાસિને' ઇત્યાદિ. તેમાં સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો છે. તેથી પક્કલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા અસંખ્યાતગણી છે. તેનો વિચાર હમણાં જ કરેલો છે. તેથી તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. શી રીતે છે? અંગુલપ્રમાણ ક્ષેત્રના પ્રદેશોના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂલવડે ગુણતાં જેટલા પ્રદેશો આવે તેટલી ઘનીકૃત લોકની એક પ્રદેશવાળી શ્રેણિઓમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલા ભવનપતિ દેવદેવીનો સમુદાય છે. તેથી કંઈક ન્યૂન બત્રીશમા ભાગ જેટલા ભવનપતિ દેવો છે. અને તેથી એઓ ઘણા હોવાથી સૌધર્મ ઈશાન દેવો કરતાં તેજોવેશ્યાવાળા ભવનપતિ દેવો. અસંખ્યાતગુણા છે. તેથી કાપોતલેશ્યાવાળા ભવનપતિ દેવો જ અસંખ્યાતગુણા છે, કારણ કે અલ્પઋદ્ધિવાળા પણ ઘણાને કાપાત લેશ્યાનો સમ્ભવ છે. તેથી ભવનવાસી જ નીલલેશ્યાવાળા વિશેષાધિક છે. અહીં યુક્તિ પૂર્વે કહી છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા
48