SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं बीओउद्देसो लेस्साभेयपरूवणं चउवीसदंडएसु लेस्सापरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ चेव। देवीणं पुच्छा। गोयमा! चत्तारि-कण्हलेस्सा, जाव तेउलेस्सा। भवणवासीणं भंते! देवाणं पुच्छा। गोयमा एवं चेव, एवं भवणवासिणीण वि। वाणमंतरदेवाणं पुच्छा। गोयमा! एवं चेव, एवं वाणमंतरीण वि। जोइसियाणं पुच्छा। गोयमा! एगा तेउलेस्सा, एवं जोइसिणीण वि। वेमाणियाणं पुच्छा। गोयमा! तिन्नि, तं जहा-तेउलेस्सा, पम्हलेस्सा, सुक्कलेस्सा। वेमाणिणीणं पुच्छा। गोयमा! एगा तेउलेस्सा ।।सू०-१३।।४८७।। (મૂ૦) હે ભગવન્! નરયિકોને કેટલી વેશ્યાઓ હોય છે? ગૌતમ! ત્રણ વેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે—કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. હે ભગવન્! તિર્યંચોને કેટલી વેશ્યાઓ છે? હે ગૌતમ! છ લેશ્યાઓ છે. તે આ પ્રમાણે—કૃષ્ણલેશ્યા, યાવત્ શુક્લલેશ્યા. હે ભગવન્! એકેન્દ્રિયોને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ! ચાર વેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે—કૃષ્ણલેશ્યા, યાવત્ તેજલેશ્યા. હે ભગવન્! પૃથિવીકાયિકોને કેટલી વેશ્યાઓ હોય છે? હે ગૌતમ! એ પ્રમાણે જ જાણવું. અપ્લાયિક અને વનસ્પતિકાયિકોને પણ એમજ સમજવું. તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને નરયિકોની જેમ જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓને છ લેશ્યાઓ હોય છે, કૃષ્ણલેશ્યા, યાવતું શુક્લલેશ્યા. સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય સંબધે પૃચ્છા. હે ગૌતમ! નરયિકોની પેઠે જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો સંબધે પૃચ્છા. હે ગૌતમ! છ લેશ્યાઓ હોય છે. જેમ કે કૃષ્ણલેશ્યા, યાવત્ શુક્લલેશ્યા. તિર્યંચયોનિક સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! એજ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ! એજ છ લશ્યાઓ હોય છે. સંમૂર્છાિમ મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ! નરયિકોની પેઠે જાણવું. ગર્ભજ મનુષ્યો સંબધે પૃચ્છા. હે ગૌતમ! છ લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા, યાવત્ શુક્લલેશ્યા. મનુષ્ય સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! એમજ જાણવું. દેવો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! એજ છ લેશ્યાઓ હોય છે. દેવીઓ સંબ પૃચ્છા. હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-કૃષ્ણલેશ્યા, યાવત્ તેજોલેશ્યા. ભવનવાસી દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! એમજ જાણવું. ભવનવાસિની દેવીઓને પણ એમજ સમજવું. વ્યત્તર દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! એમજ જાણવું. વ્યત્તરદેવી સંબન્ધ પણ એમજ સમજવું. જ્યોતિર્ષિક સંબધે પૃચ્છા: હે ગૌતમ! તેઓને એક તેજલેશ્યા હોય છે. એ પ્રમાણે જ્યોતિષિક દેવીઓને પણ સમજવું. વૈમાનિકો સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! ત્રણ લેશ્યાઓ હોય છે. તે આ પ્રમાણે-તેજોલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા, વૈમાનિક સ્ત્રી સંબધે પૃચ્છા. હે ગૌતમ! * તેઓને એક તેજોલેશ્યા હોય છે. /૧૩૪૮. एतेसिणं भंते! जीवाणं सलेस्साणं कण्हलेस्साणं जाव सुक्कलेस्साणं अलेस्साण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा! सव्वत्थोवा जीवा सुक्कलेस्सा, पम्हलेस्सा संखेज्जगुणा, तेउलेस्सा संखेज्जगुणा, अलेस्सा अणंतगुणा, काउलेस्सा अणंतगुणा, नीललेस्सा विसेसाहिया, कण्हलेस्सा विसेसाहिया, सलेस्सा विसेसाहिया ।।सू०-१४॥४८८।। (મૂળ) હે ભગવન્! વેશ્યાવાળા, કૃષ્ણલેશ્યાવાળા, યાવત્ શુક્લલેશ્યાવાળા અને વેશ્યારહિત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક હોય છે? હે ગૌતમ! સૌથી થોડા જીવો શુક્લલેશ્યાવાળા હોય છે, તેથી પધલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી તેજોલેશ્યાવાળા સંખ્યાતગુણા છે, તેથી વેશ્યારહિત અનન્તગુણા છે, તેથી કાપોતલેશ્યાવાળા અનન્તગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે અને તેથી વેશ્યાવાળા વિશેષાધિક છે. 7/૧૪ll૪૮૮ (ટી) હવે સલેશ્યાદિ આઠ પદોનું અલ્પબદુત્વ કહે છે–‘પ બંતા જોસાળ' હે ભગવન્! વેશ્યાવાળા ઇત્યાદિ. આ આઠ સ્થાનોમાં કયા જીવો કોનાથી અલ્પ, કયા જીવો કોનાથી ઘણા, કયા જીવો કોની તુલ્ય, અહીં પ્રાકૃત હોવાથી ત્રીજી 39
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy