SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं पढमोउद्देसो सलेस्सेसु २४ दंडएसु ओहेणं विभागेणं समाहारासत्तदारपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ અને વૈમાનિકોની જઘન્ય સ્થિતિ પલ્યોપમની છે તેથી જાણી શકાય છે કે તેઓમાં અસંશી ઉપજતા નથી. અને તેના અભાવથી ઉપર કહ્યા પ્રમાણે પાઠ કહેવામાં આવ્યો છે, પણ અસુરકુમારના પ્રકરણમાં કહ્યા પ્રમાણે કહેવામાં આવ્યો નથી. તેમાં શુભ વેદનાને આશ્રયી માયી મિથ્યાદૃષ્ટિ અલ્પવેદનાવાળા છે અને બીજા મહાવેદનાવાળા છે. I/૧૦૪૮૪ll. ||सलेरसेसु २४ दंडएसु ओहेणं विभागेणं समाहाराइसत्तदारपरूवणं ।। सलेस्सा णं भंते! नेरइया सव्वे समाहारा, समसरीरा, समुस्सासनिस्सासा-सव्वे वि पुच्छा। गोयमा! एवं जहा ओहिओ गमओ भणिओ तहा सलेस्सागमओ वि निरवसेसो भाणियव्वो जाव वेमाणिया। कण्हलेस्सा णं भंते! नेरइया सव्वे समाहारा-३पुच्छा। गोयमा! जहा ओहिया, नवरं नेरइया वेयणाए माइमिच्छदिट्ठीउववन्नगा य अमाइसम्मदिट्ठी-उववन्नगा य भाणियव्वा, सेसं तहेव जहा ओहियाणं। असुरकुमारा जाव वाणमंतरा एते जहा ओहिया, नवरं मणुस्साणं किरियाहिं विसेसो-जाव तत्थ णं जे ते सम्मदिट्ठी ते तिविहा पन्नत्ता, तं जहा-संजया असंजया संजयासंजया य,जहा ओहियाणं। जोइसिय-वेमाणिया आइल्लिगासु तिसु लेस्सासुण पुच्छिज्जंति। एवं जहा किण्हलेस्सा चारिया तहा नीललेस्सा वि चारियव्वा। काउलेस्सा नेरइएहितो आरब्भ जाव वाणमंतरा, नवरंकाउलेस्सा नेरइया वेदणाए जहा ओहिया। तेउलेस्साणं भंते! असुरकुमाराणं ताओ चेव पुच्छाओ। गोयमा! जहेव ओहिया तहेव, नवरं वेयणाए जहा जोइसिया। पुढवि-आउ-वणस्सइ-पंचेंदियतिरिक्ख-मणुस्सा जहा ओहिया तहेव भाणियव्वा, नवरं मणूसा किरियाहिं जे संजता ते पमत्ता य अपमत्ता य भाणियव्वा, सरागा वीयरागा नत्थि। वाणमंतरा तेउलेस्साए जहा असुरकुमारा, एवं जोइसिय-वेमाणिया वि, सेसं तं चेव। एवं पम्हलेस्सा वि भाणियव्वा, नवरं जेसिं अत्थि। सुक्कलेस्सा वि तहेव जेसिं अत्थि, सव्वं तहेव जहा ओहियाणं गमओ, नवरं पम्हलेस्स-सुक्कलेस्साओ पंचेंदियतिरिक्खजोणिय-मणूस-वेमाणियाणं चेव, न सेसाणं ति ।।सू०-११।।४८५।। पन्नवणाए भगवईए सत्तरसे लेस्सापए पढमो उद्देसओ समत्तो। (મૂળ) હે ભગવન્! લેશ્વાસહિત નરયિકો બધા સમાનઆહારવાળા, સમાનશરીરવાળા અને સમાન ઉચ્છવાસનિઃશ્વાસવાળા છે? એમ બીજા બધા સંબધે પૃચ્છા કરવી. હે ગૌતમ! જેમ ઑધિક-સામાન્ય નરયિકો સંબધે આલાપક કહ્યો છે તેમ લેશ્યા સહિત સમગ્ર આલાપક પણ યાવ-વૈમાનિક સુધી કહેવો. હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા નરયિકો બધા સમાનઆહારવાળા છે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! જેમ ઔધિક-સામાન્ય નૈરયિકો કહ્યા છે તેમ કહેવા, પણ વેદનામાં માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અને અનાયી સમ્યગ્દષ્ટિઉપપત્નક કહેવા. બાકી બધું જેમ સામાન્ય નૈરયિકોને કહ્યું તેમજ કહેવું. અસુરકુમારથી આરંભી વ્યન્તર સુધી સામાન્ય અસુરકુમારાદિની પેઠે કહેવું. પરન્તુ મનુષ્યોને ક્રિયાઓમાં વિશેષતા છે-માવત્ તેમાં જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે-સંયત, અસંયત અને સંયતાસંયતઇત્યાદિ જેમ ઔધિક-સામાન્ય મનુષ્ય સંબજે કહ્યું છે તેમ કહેવું. જયોતિષિક અને વૈમાનિક સંબધે આદિની ત્રણ લેશ્યામાં ન પૂછવું. એ પ્રમાણે જેમ કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકોનો વિચાર કર્યો તેમ નીલલેશ્યાવાળા નૈરયિકોનો વિચાર કરવો. કાપોત લેશ્યાનો નૈરયિકોથી આરંભી વ્યન્તરો સુધી વિચાર કરવો, પરન્તુ કાપોતલેશ્યાવાળા નરયિકો વેદનામાં સામાન્ય નરયિકો કહ્યા તેમ કહેવા. હે ભગવન્! તેજોવેશ્યાવાળા અસુરકુમારો-ઇત્યાદિ અસુરકુમાર સંબન્ધ તેજ પૂર્વોક્ત પૃચ્છા કરવી. હે ગૌતમ! જેમ સામાન્ય અસુરકુમારો કહ્યા તેમજ જાણવા. પરન્તુ વેદનામાં જ્યોતિર્ષિકની જેમ કહેવા. પૃથિવીકાય, અપ્લાય, વનસ્પતિકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જેમ ઔધિક-સામાન્યરૂપે કહ્યા તેમ 35
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy