SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तरसमं पयं पढमोउद्देसो एगिदियासु-पंचिंदियतिरिक्खेसु समाहाराइ सत्तदारपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ તે, અથવા પર્યાપ્તા શુભવેદનાને આશ્રયી મહાવેદનાવાળા છે અને પૂર્વભવમાં અસંશી હોય તે અથવા અપર્યાપ્તા અલ્પવેદનાવાળા छ. 'अवसेसं जहा नेरइयाणं' लि. पामीन मियासूत्र मने आयुष्यसूत्रम नै२यिडीने छ तेम ४ भने सुगम હોવાથી તેનો સ્વયં વિચાર કરવો. એ પ્રમાણે-અસુરકુમારને કહ્યા પ્રમાણે નાગકુમારથી આરંભી સ્વનિતકુમાર સુધી કહેવું. ||७||४८१॥ || एगिंदियासु समाहाराइसत्तदारपरूवणं ।। पुढविकाइया आहार-कम्म-वन्न-लेस्साहिं जहा नेरइया। पुढविकाइया सव्वे समवेयणा पन्नत्ता? हंता गोयमा! सव्वे समवेदणा। से केणटेणं भंते! एवं वुच्चत्ति? गोयमा! पुढविकाइया सव्वे असन्नी असन्निभूयं अणिययं वेयणं वेयन्ति, से तेणद्वेणंगोयमा! पुढविकाइया सव्वे समवेदणा। पुढविकाइयाणं भंते! सव्वे समकिरिया? हता गोयमा! पुढविकाइया सव्वे समकिरिया। से केणटेणं? गोयमा! पुढविकाइया सव्वे माइमिच्छाद्दिट्टी, तेसिं णियइयाओ पंच किरियाओ कज्जन्ति, तं जहा-आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अप्पच्चक्खाणकिरिया, मिच्छादसणवत्तिया य, से तेणटेणं गोयमा! एवं जाव चउरिदिया। || पंचिंदियतिरिक्वेसु समाहाराइसत्तदारपरूवणं ।। . पंचेंदियतिरिक्खजोणिया जहा नेरइया, नवरं किरियाहिं सम्मद्दिट्ठी मिच्छद्दिट्ठी सम्मामिच्छदिट्टी। तत्थ णं जे ते सम्मदिट्ठी ते दुविहा पन्नत्ता, तं जहा-असंजता य संजयासंजता या तत्थ णंजे ते संजयासंजया तेसि णं तिन्नि किरियाओ कज्जन्ति, तं जहा-आरंभिया, परिग्गहिया, मायावत्तिया, तत्थ णं जे ते असंजया तेसि णं चत्तारि किरियाओ कज्जति, तं जहा-आरंभिया-परिग्गहिआ, मायावत्तिया अपच्चक्खाणकिरिया। तत्थ णं जे ते मिच्छादिट्ठीजे य सम्मामिच्छदिट्ठी तेसिणंणियइयाओ पंच किरियाओ कज्जन्ति,तंजहा-आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छादसणवत्तिया, सेसं तं चेव ।।सू०-८॥४८२।। (મૂ૦) પૃથિવીકાયિકો આહાર, કર્મ, વર્ણ અને વેશ્યા વડે નરયિકોની પેઠે જાણવા, પૃથિવીકાયિકો બધા સમાન વેદનાવાળા છે? હા ગૌતમ! બધા સમાનવેદનાવાળા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! પૃથિવીકાયિકો બધા અસંજ્ઞી છે અને તેથી તેઓ અસંજ્ઞીભૂત-અસંજ્ઞીના જેવી અનિયત વેદના વેદે છે. તે હેતુથી હે ગૌતમ! બધા પૃથિવીકાયિકો સમાનવેદનાવાળા છે. હે ભગવન! બધા પૃથિવીકાયિકો સમાનક્રિયાવાળા છે? હા ગૌતમ! બધા પૃથિવીકાયિકો સમાનક્રિયાવાળા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! બધા પૃથિવીકાયિકો માયી મિથ્યાદૃષ્ટિ છે, તેઓને નિયત–અવશ્ય પાંચ ક્રિયાઓ હોય છે. તે આ પ્રમાણે-૧ આરંભિકી, ૨ પારિગ્રહિકી, ૩ માયાપ્રત્યયિકી, ૪ અપ્રત્યાખ્યાન ક્રિયા અને ૫ મિથ્યાદર્શનપ્રત્યયિકી, તે હેતથી હે ગૌતમ! એમ કહું છું. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યો નરયિકોની પેઠે જાણવા. પરન્ત ક્રિયા વડે સમ્યગ્દષ્ટિ મિથ્યાદ્રષ્ટિ અને સમ્યશ્મિધ્યાદૃષ્ટિ હોય છે. તેમાં જે સમ્યગ્દષ્ટિ છે તે બે પ્રકારના છે, તે આ પ્રમાણે–અસંયત-અવિરતિ અને સંયતાસંયત-દેશવિરતિ. તેમાં જે સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ થાય છે. તે આ પ્રમાણે–આરંભિકી, પારિગ્રહિતી અને માયાપ્રત્યયિકી. તેમાં જેઓ અસંયત છે તેઓને ચાર ક્રિયાઓ થાય છે. તે આ પ્રમાણે–આરંભિકી, પારિગ્રહિકી માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનક્રિયા. તેમાં જેઓ મિથ્યાદૃષ્ટિ અને જેઓ સમ્યમ્મિગ્લાદૃષ્ટિ છે તેઓને અવશ્ય પાંચ ક્રિયાઓ થાય છે. તે આ પ્રમાણે–આરંભિકી, પારિગ્રહિની માયાપ્રત્યયિકી, અપ્રત્યાખ્યાનક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયિકી. બાકી બધું તેમજ કહેવું. llcli૪૮૨
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy