________________
सत्तरसमं पयं पढमो उद्देसो भवणवासिसु समाहाराइसत्तदारपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २ પ્રયોજન છે તે પારિગ્રહિકી. “માયાવત્તિયા' માયા-વક્રતા, સરલતાનો અભાવ, તે ક્રોધાદિના ઉપલક્ષણ-સૂચક હોવાથી, ક્રોધાદિ પણ ગ્રહણ કરવા, તે જેનું પ્રત્યય-કારણ છે તે માયાપ્રત્યયિકી. ‘મપત્તરવાજિરિયા' અપ્રત્યાખ્યાન-વિરતિનો અભાવ, તે વડે કર્મબન્ધનના કારણભૂત જે ક્રિયા તે અપ્રત્યાખ્યાનક્રિયા. એ ચાર ક્રિયાઓ સમ્યગદૃષ્ટિને હોય છે, સમ્યગદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિને મિથ્યાદર્શનપ્રત્યયિકીસહિત પાંચ ક્રિયાઓ નિયફયાગો' નિયત અવશ્ય હોય છે. મિથ્યાદર્શન પ્રત્યય-કરણ જેને છે તે મિથ્યાદર્શનપ્રત્યયિકી. તે સિવાય સમ્યગુદૃષ્ટિને એ ક્રિયાઓ અનિયત હોય છે. કારણ કે સંયતાદિને વિશે વ્યભિચારઅનિયતપણું છે.
(પ્ર0)–મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ કર્મબન્ધના હેતુઓ પ્રસિદ્ધ છે, અહીં તો કર્મબન્ધના હેતુરૂપે આરંભિકી વગેરે ક્રિયાઓ કહી છે, તો પરસ્પર વિરોધ કેમ નથી? (ઉ0)–અહીં આરંભ અને પરિગ્રહ શબ્દવડે યોગ ગ્રહણ કરેલો છે, કારણ કે યોગો આરંભ અને પરિગ્રહરૂપ છે અને બાકીના પદ વડે બાકીના બન્ધહેતુઓનું ગ્રહણ થાય છે, એટલે મિથ્યાદર્શનપ્રત્યયિકી વડે મિથ્યાદર્શનનું, અપ્રત્યાખ્યાનક્રિયા વડે અવિરતિનું અને માયાપ્રત્યય ક્રિયા વડે કષાયનું ગ્રહણ કરેલું છે, માટે તેમાં કંઈ પણ દોષ નથી. //પ૪૭૯ नेरइया णं भंते! सव्वे समाउआ, सव्वे समोववन्नगा? गोयमा! णो इणढे सम?। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! नेरइया चउविहा पन्नत्ता, तं जहा-अत्थेगतिया समाउआ समोववन्नगा, अत्थेगतिया समाउया विसमोववन्नगा, अत्थेगतिया विसमाउया समोववन्नगा, अत्थेगतिया विसमाउया विसमोववन्नगा,से तेणटेणं गोयमा! एवं वुच्चइ-'नेरइया नो सव्वे समाउया, नो सव्वे समोववन्नगा ।।सू०-६।।४८०।। (મૂળ) હે ભગવન્! નરયિકો બધા સમાનઆયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયેલા હોય છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી.
હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! નૈરયિકો ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે-૧ કેટલાએક સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન્ન થયેલા, ૨ કેટલાએક સમાનઆયુષ્યવાળા અને વિષમ-જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા, ૩ કેટલાએક વિષમ-જુદા જુદા આયુષ્યવાળો અને સાથે ઉત્પન્ન થયેલા અને ૪ કેટલાએક જુદા જુદા આયુષ્યવાળા અને જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા. તે હેતુથી હે ગૌતમ! એમ કહું છું કે “નરયિકો બધા સમાન
આયુષ્યવાળા નથી અને સાથે ઉત્પન્ન થયેલા નથી'. //૬/૪૮૦ (ટી) “નેરઇયા | ભંતે! સર્વે સમાઉ'—હે ભગવન્! બધા નૈરયિકો સમાન આયુષ્યવાળા છે-ઇત્યાદિ પ્રશ્નના ઉત્તરરૂપ ચતુર્ભગી છે, તેનો વિચાર કરાય છે-જેઓએ દસ હજાર વરસનું આયુષ્ય બાંધેલું છે એવા અને સાથે ઉત્પન્ન થયેલા એ પહેલો ભંગ, તેજ દસ હજાર વરસની સ્થિતિવાળા નરકાવાસમાં કેટલા એક પ્રથમ ઉત્પન્ન થયેલા છે અને બીજા પછી ઉત્પન્ન થયેલા છે-એ બીજો ભંગ, અન્ય નારકોએ વિષમ-ભિન્ન આયુષ્ય બાંધ્યું છે, કેટલાએક દસ હજાર વરસની સ્થિતિવાળા અને કેટલાએકે પંદર હજાર વર્ષની સ્થિતિવાળા નરક સંબન્ધી આયુષ્ય બાંધ્યું છે અને સાથે ઉત્પન્ન થયેલા છે–એ ત્રીજો ભંગ. કેટલાએક સાગરોપમની સ્થિતિવાળા છે અને કેટલાએક દસ હજાર વરસની સ્થિતિવાળા છે એમ વિષમ સ્થિતિવાળા છે અને જુદા જુદા સમયે ઉત્પન્ન થયેલા છે. એ ચોથો ભંગ છે. I૬/૪૮૦
| મવUવારિરસુ સમાહરીફુરસત્તારવવM || असुरकुमारा णं भंते! सव्वे समाहारा? एवं सव्वे वि पुच्छा। गोयमा! नो इणढे समझे। से केणद्वेणं भंते! एवं वुच्चइ? जहा नेरइया। असुरकुमारा णं भंते! सव्वे समकम्मा? गोयमा! णो इणढे समठे। से केणटेणं भंते! एवं वुच्चइ? गोयमा! असुरकुमारा दुविहा पन्नत्ता, तं जहा-पुव्वोववन्नगा य पच्छोववन्नगा या तत्थ णं जे ते पुव्वोववन्नगा ते णं महाकम्मतरागा, तत्थ णंजे ते पच्छोववन्नगा ते णं अप्पकम्मतरागा, से तेणटेणं गोयमा! एवं
- 27