SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ चउत्तीसइमं परियारणापयं परियारणा दारं માંડી-થાવત્ મુનનો મુન્ના પરિણતિ-વારંવાર પરિણમે છે એવાક્ય સુધી તેમજ જાણવું. એ પ્રમાણે રૂપપરિચારણાનો વિચાર કર્યો. હવે શબ્દપરિચારણાનો વિચાર કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે- ‘તત્વ ણ' ઇત્યાદિ સૂત્ર સ્પષ્ટ છે, પરન્તુ થોડે દુર સમીપમાં રહીને અનુત્તર' સર્વ પ્રકારે મનને આનંદ ઉત્પન્ન કરવા વડે અનન્ય દેશ-જેના સમાન બીજા નથી એવા અનેક પ્રકારના ‘૩નાવવાન' અત્યન્ત કામને ઉદીપન કરનારા સભ્ય અને અસભ્ય૩૫ શબ્દોને બોલતી ઉભી રહે છે. અહીં ‘શબ્દ’ પુલિંગ હોવા છતાં પ્રાકૃત હોવાથી ‘સારું' એમ નપુંસકલિંગનો નિર્દેશ કર્યો છે. બાકી બધું તેમજ જાણવું. પર્વ તQ ' એ પ્રમાણે ‘તેમાં જે મન પરિચારક દેવો છે' ઇત્યાદિ મન:પરિચારક સૂત્ર પણ તેમજ સમજવું. વાવ મન પરિચારનો મનમાં વિચાર કરે છે. એટલે જલદી તે અપ્સરાઓ ત્યાં સૌધર્મ અને ઈશાન દેવલોકમાં આવેલા પોતાના વિમાનમાં રહેલીજ અનુત્તર-પરમ સંતોષ ઉત્પન્ન કરવા વડે અસાધારણ ‘કન્વીવવાન' અનેક પ્રકારના કામસહિત સભ્ય અને અસત્યરૂપ મનનો પ્રચાર કરતી એટલે તેવા પ્રકારના સંકલ્પ કરતી ઉભી રહે છે. અહીં મૂળમાં ‘તત્વથા વેવ સમાનીમો' ત્યાં રહેલી છતી–એમ કહેતા સુત્રકારે ‘દેવીઓ સહસારદેવલોક પર્યન્ત જાય છે એમ જણાવ્યું.તે સંબન્ધ સંગ્રહણીના મૂળ ટીકાકાર હરિભદ્રસૂરિ કહે છે “શનકુમાર િલેવાનાં રતાંધતા સતિ સેવ્યઃ ઉત્નપરિગૃહીતા: સહસ્ત્રાર યાવત્ છન્ન” ઇતિા ‘સનકુમારાદિ દેવોને મૈથુનસેવની ઇચ્છા થાય ત્યારે અપરિગૃહિતા (જેનો કોઈ દેવોએ નિયતપણે સ્વીકાર કર્યો નથી એવી) દેવીઓ સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે.” તેજ હરિભદ્રસૂરિ બીજે સ્થળે કહે છે–“રૂટ સોદ મુખે નાહિં તેવી પનિગોવા તામો તવા વેવ હન્તિ, નાહિં પુળ पलिओवमाइ समयाहिया ठिई दुसमयतिसमयसंखेज्जासंखेज्जसमयाहिया ठिई जाव दसपलिया सोहम्मगदेवीओ ताओ सणंकुमाराणं गच्छन्ति, एवं दसपलिओवरि जासिं समयाहिया ठिई जाव वीसं पलिया ताओ बम्भलोगदेवाणं गच्छन्ति, एवं वीसपलिओवरि जासिं समयाहिया ठिई जाव तीसं पलिया ताओ महासुक्कदेवाणं गच्छन्ति, एवं तीसपलिओवरि जासिं समयाहिया ठिई जाव चत्तालीसं पलिया ताओ आणयदेवाणं तत्थ ठिया चेव झाणावलंबणं होंति, एवं चत्तालीसपलिओवरि जासिं समयाहिया ठिई जाव पंचासं पलिया ताओ आरणदेवाणं तत्थ ठियाओ चेव झाणांलंबणं होति। तथा ईसाणे जासिं देवीणं पलिओवममहियमाउयं ताओ तद्देवाणं चेव होंति, जासिं पुण अहियपलिओवमाई समयाहिया ठिई दुसमयतिसमयसंखेज्जासंखेज्जसमयाहिया जाव पण्णरसं पलिया ताओ माहिदंदेवाणं गच्छन्ति, एवं जासिं पण्णरसपलिओवरि समयाहिया ठिई दुसमयतिसमयसंखेज्जासंखेज्जसमयाहिया जाव पणवीसं पलिया ताओ लान्तगदेवाणं, जासिं पणवीसपलिओवरि समयाहिया ठिई जाव पंचतीसं पलिया ताओ सहस्सारदेवाणं, जासिं पुण पंचतीसपलिओवरि समयाहिया ठिई जाव पणयालीसं पलिया ताओ पाणयदेवाणं तत्थ ठियाओ चेव ज्ञाणावलंबणं होंति, जासिं पुण पणयालिसपलिओवरि समयाहिया ठिई जाव पणपन्नं पलिया ताओ अच्चुयदेवाणं तत्थ ठियाओ चेव સાપાવર્તવvi તિ" અહીં સૌધર્મ દેવલોકમાં જે દેવીઓનું પલ્યોપમનું આયુષ્ય છે તે દેવીઓ સૌધર્મ દેવોને ઉપભોગ્ય છે, જેઓની પલ્યોપમથી માંડી સમયાધિક, બે સમય, ત્રણ સમય, સંખ્યાતા કે અસંખ્યાતા સમય અધિકયાવત્ દસ પલ્યોપમની સ્થિતિ છે, તેઓ સનસ્કુમાર દેવોની સાથે ગમન કરે છે. એટલે તે દેવીઓ સનસ્કુમાર દેવોને ઉપભોગ્ય છે. એમ જેઓની દસપલ્યોપમના • ઉપર સમયાધિક યાવત્ વીશ પલ્યોપમની સ્થિતિ છે, તેઓ બ્રહ્મલોક દેવોને ગમન કરવા યોગ્ય છે. એ પ્રમાણે વીશ પલ્યોપમના ઉપર જેઓની સમયાધિક યાવત્ ત્રીશ પલ્યોપમની સ્થિતિ છે તેઓ મહા શક્રદેવોને ગમન કરવા યોગ્ય છે. એ પ્રમાણે જે દેવીઓની ત્રીશ પલ્યોપમના ઉપર સમયાધિક યાવતું ચાલીશ પલ્યોપમની સ્થિતિ છે તેઓ ત્યાં રહેલીજ આનત દેવોને ધ્યાન–સંકલ્પનું આલખનભૂત થાય છે. એ પ્રમાણે જેઓની ચાલીશ પલ્યોપમના ઉપર સમયાધિક યાવત્ પચાસ પલ્યોપમની સ્થિતિ છે તેઓ ત્યાં રહેલીજ આરણ દેવોને ધ્યાન-મનમાં સંકલ્પનું આલમ્બનરૂપ થાય છે. તથા ઈશાન દેવલોકમાં જે દેવીઓનું પલ્યોપમથી અધિક આયષ્ય છે તેઓ ઈશાન દેવોને યોગ્ય છે. જે દેવીઓની સાધિક પલ્યોપમથી આરંભી સમયાધિક, બે સમય, ત્રણ સમય, સંખ્યાતા સમય, યાવત અસંખ્યાતા સમય અધિક યાવતુ પન્દર પલ્યોપમની સ્થિતિ છે તેઓ માહેન્દ્રદેવોને ગમન કરવા યોગ્ય છે. એમ જે દેવીઓની પન્દર પલ્યોપમના ઉપર સમયાધિક, યાવત્ પચીશ પલ્યોપમ સ્થિતિ છે તે લાન્તક દેવોને ગમન કરવા યોગ્ય છે. જે . 324
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy