SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ चउत्तीसइमं परियारणापयं परियारणा दारं પરિણમે છે?હે ગૌતમ!શ્રોત્રેન્દ્રિયપણે, ચક્ષુઈન્દ્રિયપણે, ઘ્રાણેન્દ્રિયપણે, રસેન્દ્રિયપણે, સ્પર્શેન્દ્રિયપણે, ઈષ્ટપણે, કાંતપણે, - મનોજ્ઞપણે, મનાપ–મનને ગમે એવાપણે, સુભગ–પ્રિયપણે, સૌભાગ્યનો હેતુ રૂપ, યૌવન અને લાવણ્યગુણપણે તે પુદ્ગલો વારંવાર તેઓને પરિણમે છે. ૭ll૬૮૪ll (ટીવ) અહીં મનુષ્ય સ્ત્રીને મનુષ્ય પુરુષના ઉપભોગમાં શુક્રના પુદ્ગલોનો સંયોગ થવાથી સુખ પ્રાપ્ત થાય છે. તો દેવીને પણ ઉપભોગ કરવા લાયકદેવના શુક્રપુગલોના સંયોગથી સુખ થાય છે કે કોઈ બીજી રીતે સુખ થાય છે? એ પ્રમાણે સંદેહવાળો શિષ્ય દેવોને શુક્રપુદ્ગલોના અસ્તિત્વ સંબધે પ્રશ્ન કરે છે–સ્થિ નું મં!' ઇત્યાદિ. “ગતિ' એ બહુવચનપણામાં નિપાત-અવ્યય છે. હે ભગવન્! તે દેવોને શુક્રપુદ્ગલો હોય છે કે જેના સંબન્ધથી દેવીઓને સુખ થાય? ભગવાનું કહે છે-હા ગૌતમ! છે. કેવળ વૈક્રિયશરીરની અન્તર્ગત તે પુદ્ગલો છે, માટે ગર્ભાધાનનું કારણ થતાં નથી. તે માં અંતે'! ઇત્યાદિ. હે ભગવન્! તે શુક્રપુદ્ગલો તે અપ્સરાઓને કેવા સ્વરૂપે ભૂયવારંવાર-જ્યારે જ્યારે શુક્રપુદ્ગલોનું ક્ષરણ થાય ત્યારે પરિણમે છે? ભગવાન્ ઉત્તર આપે છે-ગૌતમ' ઇત્યાદિ. તે શ્રોત્રેન્દ્રિયસ્વરૂપે યાવત્ સ્પર્શનેન્દ્રિયપણે પરિણમે છે. તે પુદ્ગલો કદાચિત્ અનિષ્ટપણે પરિણામ પામતા સંભવે, તેથી કહે છે-“તયા' ઇષ્ટપણે, ઇષ્ટ છતાં પણ કોઇક વસ્તુ સ્વરૂપથી અકાન્ત-અનિચ્છનીય હોય છે. જેમ કે સૂકરાદિને પ્રાદિ તેથી કહે છે નતા' કાનપણે ઇચ્છનીયપણે. કાન્ત છતાં પણ કોઈક વસ્ત મનને સ્પહણીય ન હોય તેથી કહે છે'મનોજ્ઞતયા' મનોજ્ઞપણે-અતિસ્પૃહણીયપણે, તે અતિસ્પૃહણીયપણું પણ કદાચિત્ પ્રારંભ કાળમાં સંભવે, તેથી કહે છે કે "મMીમત્તાણ'મનને અનુકૂલ પણે. મનને પ્રાપ્ત કરે, હમેશાં મનમાં રમે તેમનાપ, એટલે મનવડે હમેશાં સ્પૃહણીયપણે પરિણમે છે. શા હેતુથી? એ માટે કહે છે ક“સુમતિયા' સુભગપણે-સર્વજનને પ્રિયપણે પરિણમે છે. અહીં હેતના અર્થમાં ત્રીજી વિભક્તિ છે. કારણ કે નિમિત્ત, કારણ અને હેતુમાં પ્રાયઃ સર્વવિભક્તિઓ દેખાય છે'. એટલે જેથી સુભગપણે પરિણમે છે, તેથી કહેવાય છે કે-ઈષ્ટપણે, કાન્તપણે-ઇત્યાદિ રૂપે પરિણમે છે. તેઓનું સુભગપણે કેમ પરિણમન થાય છે? એ માટે કહે છે‘સોહ વગોવ્યાકુળતાવત્તા'-પ્રાકૃત હોવાથી ગુણશબ્દ લાવણ્યશબ્દની પૂર્વે મુકવામાં આવ્યો છે. પણ વાસ્તવિક રીતે પછી જાણવો. તેથી આ અર્થ થાય છે–સોભાગ્ય માટે રૂપ, યૌવન અને લાવણ્યરૂપે પરિણમે છે. તેમાં રૂપ-સૌન્દર્યવાળો આકાર, યૌવન-અત્યંત તરુણાવસ્થા, લાવણ્ય-કામ વિકારનો હેત ઉત્કૃષ્ટ પરિણામ વિશેષ. જેથી સૌભાગ્યના હેત રૂપાદિગુણોના કારણપણે પરિણમે છે. તેથી સુભગપણે પરિણમે છે-એમ કહેવાય છે. એ પ્રમાણે તે શુકપુદ્ગલો તે અપ્સરાઓને વારંવાર પરિણમે છે. એમ કાર્યપરિચાર કહ્યો. I૭ll૬૮૪ तत्थ णंजे ते फासपरियारगा देवा तेसिंणं इच्छामणे [समुच्छामणे] समुप्पज्जइ, एवं जहेव कायपरियारगा तहेव निरवसेसं भाणियव्वं। तत्थ णंजे ते रूवपरियारणं करेत्तए', तए णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे तहेव जाव उत्तरवेउव्वियाई रूवाई विउव्वंति, विउव्वित्ता जेणामेव ते देवा तेणामेव उवागच्छंति, तेणामेव उवागच्छित्ता तेसिं देवाणं अदूरसामंते ठिच्चा ताई ओरालाई जाव मणोरमाई उत्तरवेउव्वियाई रूवाई उवदंसेमाणीओ २ चिट्ठति, तए णं ते देवा ताहिं अच्छराहिं सद्धिं रूवपरियारणं करेंति, सेसं तं चेव जाव भुज्जो भुज्जो परिणमंति। तत्थ णंजे ते सद्दपरियारगा देवा तेसिं णं इच्छामणे समुप्पज्जति–'इच्छामो णं अच्छराहिं सद्धिं सद्दपरियारणं करेत्तए', तए णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे तहेव जाव उत्तरवेउव्वियाई रूवाई विउव्वंति, विउव्वित्ता जेणामेव ते देवा तेणामेव उवागच्छंति, उवागच्छित्ता तेसिं देवाणं अदूरसामंते ठिच्चा अणुत्तराई उच्चावयाई सद्दाई समुदीरेमाणीओ २ चिट्ठति, तए णं ते देवा ताहिं अच्छराहिं सद्धिं सहपरियारणं करेंति, सेसं तं चेव जाव भुज्जो भुज्जो परिणमंति। तत्थ णंजे ते मणपरियारगा देवा तेसिं इच्छामणे समुप्पज्जइ–'इच्छामो णं अच्छराहिं सद्धिं मणपरियारणं करेत्तए', तए णं तेहिं देवेहिं एवं मणसीकर समाणे खिप्पामेव ताओ अच्छराओ तत्थगताओ 322
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy