________________
अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो कसायदारं आहारयाइपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २
પરન્ત અનાહારકપણે કેવલી સમદુઘાતની અવસ્થામાં કે અયોગીપણામાં જાણવું. બાકીના સમયે આહારકપણે જાણવું, એમ મનુષ્યસંબન્ધ સૂત્ર કહેવું. જેમકે સંગ ાં અંતે વિક્ર મહાર[, માહીર? જોયHI! સિય માહારા લિય, મહાર'ભગવન્! સંયત મનુષ્ય આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય, તેનો વિચાર હમણાંજ કર્યો છે. ‘પુદુત્તે તિયો '—બહુવચનમાં જીવપદ અને મનુષ્યપદમાં પ્રત્યેકને ત્રણ ભાગા જાણવા. તે આ પ્રમાણે-૧ બધાય આહારકો હોય, આ ભાંગો જ્યારે કોઈ પણ કેવલી સમુદ્યાત કે અયોગીપણાને પ્રાપ્ત થયેલ ન હોય ત્યારે જાણવો, ૨ અથવા બધા આહારકો હોય અને એક અનાહારક હોય. આ ભાંગો એક કેવલી સમુઘાત કરે અથવા શૈલેશીનેઅયોગીપણાને પ્રાપ્ત થાય ત્યારે હોય છે. ૩ અથવા આહારકો હોય અને અનાહારકો હોય. આ ભાંગો જયારે ઘણા કેવલજ્ઞાની સમુદ્દઘાત કરે અથવા શૈલેશીને પ્રાપ્ત થાય ત્યારે ઘટી શકે છે. અસંયત સૂત્રમાં એકવચનની અપેક્ષાએ બધે ય ‘કદાચિત્ આહારક હોય અને કદાચિત અનાહારક હોય”—એમ કહેવું.બહુવચનની અપેક્ષાએ જીવપદ અને પૃથિવ્યાદિ પદને વિષે પ્રત્યેકને આશ્રયી, આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય-એ ભાંગો હોય. બાકીના નૈરયિકાદિ સ્થાનોમાં પ્રત્યેકને ત્રણ ભાંગા સમજવા. સંયતાસંયત-દેશવિરતિયક્ત. તેઓ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો હોય છે, બાકીના જીવો હોતા નથી, કારણ કે બાકીના જીવોને . સ્વભાવથીજ દેશવિરતિનો પરિણામ હોતો નથી, એ પ્રમાણે એઓને ત્રણ પદ હોય છે–સામાન્ય જીવપદ, તિર્યચપંચેન્દ્રિયપદ અને મનુષ્યપદ, એ ત્રણે સ્થાનોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ આહારકો હોય છે. કારણ કે બીજા ભવમાં જતાં અને કેવલી સમુદ્દઘાતાદિ અવસ્થામાં દેશવિરતિ પરિણામનો અભાવ છે. નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયતના વિચારમાં બે પદ છેજીવપદ અને સિદ્ધપદ બન્ને સ્થળે એકવચન અને બહુવચનમાં અનાહારકપણુંજ હોય છે, પણ આહારકપણું હોતું નથી. કારણ કે સિદ્ધો અનાહારક હોય છે. સંયતદ્વાર સમાપ્ત. I/૧પો૬િ૫૬//
| વરીયારંભIERયા પરૂવ || सकसाई णं भंते! जीवे किं आहारए अणाहारए? गोयमा! सिय आहारए सिय अणाहारए एवं, जाव वेमाणिए, पुहत्तेणं जीवेगिंदियवज्जो तियभंगो, कोहकसाईसु जीवादिएसु एवं चेव, णवरं देवेसु छब्भंगा, माणकसाईसु, मायाकसाईसु य देव-णेरइएसु छब्भंगा, अवसेसाणं जीवेगिदियवज्जो तियभंगो, लोभकसाईसु णेरइएसु छब्भंगा,अवसेसेसु जीवेगिदियवज्जो तियभंगो,अकसाईजहा णोसण्णी-णोअसण्णी। दार७॥सू०-१६।।६५७।। (મૂળ) હે ભગવન્! સકષાયી જીવ આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્
અનાહારક હોય, એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાગા જાણવા. ક્રોધકષાયવાળા જીવાદિને વિષે એમજ સમજવું, પરન્તદેવોમાં છ ભાંગા હોય છે. માનકષાયવાળા અને માયાકષાયવાળા દેવ અને નારકોને વિષે છ ભાંગા અને બાકીના સ્થાને જીવ અને એકેન્દ્રિયંસિવાય ત્રણ ભાંગા સમજવા. લોભકષાયવાળા નારકોને છ ભાંગા અને બાકીના સ્થાનોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અકષાયી નોસંબી
નોઅસંજ્ઞી પેઠે કહેવા. દ્વાર ૭. /૧૬ll૬૫૭ll (ટી) હવે કષાયદ્વાર કહે છ–“સારું માં અંતે! ગી' હે ભગવન્!સકષાયી જીવ આહારક હોય કે અનાહારક હોય-ઇત્યાદિ . એકવચન સૂત્ર સુગમ છે. બહુવચનમાં ‘નીવેવિયવન્નો નિયમો' જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા સમજવા. જીવપદમાં અને પૃથિવ્યાદિ પાંચ પદમાં પ્રત્યેકને “આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય'—એમ કહેવું. કારણ કે તે સ્થાનોમાં આહારક અને અનાહારકો બન્ને પ્રકારના સકષાયી જીવો ઘણા હોય છે. બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા જાણવા. ‘જોહીસારું વું જેવ' ક્રોધકષાયી પણ સામાન્ય સકષાયીને પેઠે જાણવો. તેમાં જીવપદ અને પૃથિવ્યાદિ પદોનાં ભાંગાનો અભાવ છે. બાકીના સ્થાનોમાં ત્રણ ભાંગા જાણવા. શું બધા સ્થાનોમાં ત્રણ ભાંગા સમજવા?ના. પરન્તુ વેસુ છઠમંn'દેવોમાં છ ભાંગા
281