SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो जीवाईसु संजयदारे आहारयाइपरूवणं બેઈજિયાદિને સમ્યગ્દષ્ટિપણે અપર્યાપ્તાવસ્થાભાવી સાસ્વાદન સમ્યક્તની અપેક્ષાએ જાણવું. સિદ્ધો અનાહારક હોય છે. કારણ કે તેઓ સાયિકસમ્યક્ત સહિત હોય છે. તે પ્રમાણે સૂત્રકાર કહે છે વેતેિન્દ્રિયન્વિનું છમ, સિદ્ધાં બહા, વસેલા નિયમો'–બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયોમાં છ ભાંગા હોય છે. સિદ્ધો અનાહારક હોય છે અને બાકીનાને ત્રણ ભાંગા જાણવા. મિશ્રાદેષ્ટિને વિષે પણ એકવચનની અપેક્ષાએ બધે કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય એમ કહેવું. બહુવચનમાં જીવપદ અને પૃથિવ્યાદિ પદને વિષે પ્રત્યેકને આશ્રયી “આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય, કારણ કે આહારક અને અનાહારક બન્ને પ્રકારના જીવો હમેશાં તેઓમાં ઘણા હોય છે. બાકીના બધા સ્થાનોમાં ત્રણ ભાંગા હોય છે. અહીં સિદ્ધસૂત્ર ન કહેવું. કારણ કે સિદ્ધોને મિથ્યાત્વ હોતું નથી. એજ બાબત સૂત્રકાર કહે છે“મિચ્છવિઠ્ઠીનું ગીવિયવન્નો તિયો'–મિથ્યાષ્ટિઓમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાગ હોય છે. “સમfમછઠ્ઠી નું !'હે ભગવન!સમ્યુગ્મિશ્રાદેષ્ટિજીવ આહારક હોય કે અનાહારક હોય? ઇત્યાદિ પ્રશ્નસત્ર સંગમ છે. ભગવાન ઉત્તર આપે છે– હે ગૌતમ! આહારક હોય, પણ અનાહારક ન હોય? શાથી? અહીં સંસારી જીવોને અનાહારકપણું વિગ્રહગતિમાં હોય છે. ને સમ્મિગ્લાદષ્ટિપણે વિગ્રહગતિમાં હોતું નથી, કારણ કે તે અવસ્થામાં કોઇપણ જીવ કાળ કરતો નથી. કેમકે “સમ્માનિચ્છો ન વત્ત' ‘સમ્યમિથ્યાદૃષ્ટિ કાળ કરતો નથી” એવું શાસ્ત્રનું વચન છે. તેથી સમ્મશ્મિધ્યાદષ્ટિને વિગ્રહગતિના અભાવથી અનાહારપણું નથી. એમ ચોવીશ દંડકના ક્રમથી બધેય કહેવું, પરન્તુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો ન કહેવા, કારણ કે તેઓમાં સમ્યુગ્મિધ્યાદષ્ટિપણાનો અસંભવ છે. એમ બહુવચનની અપેક્ષાએ પણ કહેવું. જેમક–“સમ્માનિચ્છવિકી નં અંતે નીવા વિં आहारगा, अणाहारगा? गोयमा आहारगा, नो अणाहारगा सम्मामिच्छदिट्ठीणं भंते ! नेरइआ किं आहारगा, अणाहारगा? જેમા! આહાર TI,ગો માહી. વમેન્દ્રિય-વિન્સેન્દ્રિયવઝા નાવ વેનિયા' હે ભગવન્! સમ્યમ્મિગ્લાદષ્ટિ જીવો આહારકો હોય કે અનાહારકો હોય? હે ગૌતમ!આહારકો હોય પણ અનાહારકો ન હોય, હે ભગવન્! સમ્યમ્મિગ્લાદષ્ટિનેયિકો આહારકો હોય કે અનાહારકો હોય? હે ગૌતમ! આહારકો હોય પણ અનાહારકો ન હોય. એ પ્રમાણે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિકો સુધી જાણવું. દૃષ્ટિદ્વાર સમાપ્ત. I/૧૪૬૫૫l ' - ITનીવર્ડપુરસંનયારે માદરચારૂવUT IT संजए णं भंते! जीवे किं आहारए अणाहारए? गोयमा! सिय आहारए सिय अणाहारए, एवं मणूसे वि,पुहत्तेणं तियभंगो। अस्संजए पुच्छा। गोयमा! सिय आहारए, सिय अणाहारए, पुहत्तेणं जीवेगिदियवज्जो तियभंगो। संजयासंजए [णं] जीवे पंचिंदियतिरिक्खजोणिए मणूसे य एते एगत्तेण वि पुहत्तेण वि आहारगा णो अणाहारगा, मोसंजए-णोअसंजए-णोसंजयासंजए जीवे सिद्धे य एते एगत्तेण वि पुहत्तेण वि णो आहारगा अणाहारगा। दारं દાહૂ૦-૨૫ાદિદ્દા (મૂળ) હે ભગવન્! સંયત જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત અનાહારક હોય, એ પ્રમાણે મનુષ્ય સંબન્ધ પણ કહેવું. બહુવચનની અપેક્ષાએ ત્રણ ભાંગા જાણવા. અસંયત સંબન્ધ પૃચ્છા. હે ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત્ અનાહારક હોય. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. સંયતાસંયત જીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્ય હોય છે અને તે એકવચન અને બહુવચન વડે પણ આહારક હોય છે પણ અનાહારક હોતો નથી. નોસંવતનોઅસંયત-નોસંયતાસંયત જીવ અને સિદ્ધ છે અને તે એકવચન અને બહુવચન વડે પણ આહારક નથી, પણ અનાહારક છે. દ્વાર ૬. /૧૫૬પ૬/ (ટી0) હવે સંયત દ્વારની વ્યાખ્યા કરે છે-સંયતપણું મનુષ્યોનેજ હોય છે. તેમાં બે પદ છે–જીવપદ અને મનુષ્યપદ તેમાં જીવપદને વિષે સૂત્ર કહે છે. “સિંગ ાં અંતે! નીવે'–હે ભગવન્! સંયત જીવ આહારક હોય કે અનાહારક હોય-ઇત્યાદિ સૂત્ર સુગમ છે. .280
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy