SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो लेस्सादारे आहारयाइपरूवणं | || જોરસાહારે નહિરયારૂપવM || सलेसे णं भंते! जीवे किं आहारए अणाहारए? गोयमा! सिय आहारए, सिय अणाहारए, एवं जाव वेमाणिए। सलेसा णं भंते! जीवा किं आहारगा अणाहारगा? गोयमा! जीवेगिंदियवज्जो तियभंगो, एवं कण्हलेसाए वि नीललेसाए वि काउलेसाए वि जीवेगिंदियवज्जो तियभंगो। तेउलेस्साए पुढवि-आउ-वणस्सइ-काइयाणं छब्भंगा, सेसाणं जीवादीओ तियभंगो जेसिं अत्थि तेउलेस्सा, पम्हलेस्साए सुक्कलेस्साए य जीवादीओ तियभंगो, अलेस्सा जीवा मणुसा सिद्धा य एगत्तेण वि पुहत्तेण वि णो आहारगा अणाहारगा। दारं ४। -શરૂાદી (૧૦) હે ભગવન્! લેશ્યાસહિત જીવ આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! લેશ્વાસહિત જીવો આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ!જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. એમ કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળાને પણ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાગમાં સમજવા. તેજોલેશ્યામાં પૃથિવી અપૂ અને વનસ્પતિકાયિકોને છ ભાંગા અને બાકીના જેઓને તેજોલેશ્યા છે તેઓને જીવાદિસંબન્ધ ત્રણ ભાંગા જાણવા. પદ્મલેશ્યા અને શુક્લલશ્યામાં જીવાદિ સંબધે ત્રણ ભાંગા સમજવા. લેક્ષારહિત જીવો, મનુષ્યો અને સિદ્ધો હોય છે અને તે એકવચન અને બહુવચનની અપેક્ષાએ પણ આહારક નથી, પણ અનાહારક છે. દ્વાર ૪. /૧૩૬૫૪ll (ટી)લેશ્યાદ્વારમાં સામાન્ય વેશ્યાવાળા સંબન્ધ સૂત્ર કહેછ–“સલે ને અંતે! નીવે'ઇત્યાદિ. “હે ભગવન્!લેશ્યાવાળો જીવ આહારક હોય કે અનાહારક હોય? આ સૂત્રનો વિચાર સામાન્ય જીવ સૂત્રની પેઠે કરવો. અહીં પણ સિદ્ધ સંબન્ધ સૂત્ર ન કહેવું. કારણ કે સિદ્ધો લેક્ષારહિત છે. બહુવચનની અપેક્ષાએ જીવપદ અને પૃથિવ્યાદિ એકેન્દ્રિયોને વિષે પ્રત્યેકને એકજ ભાંગો હોય છે. જેમકે “આહારકો પણ હોય અને અનાહારકો પણ હોય.' કારણ કે બન્ને પ્રકારના જીવો હમેશાં ઘણા હોય છે. બાકીના નૈરયિકાદિ પદોને વિષે પ્રત્યેકને ત્રણ ભાંગા જાણવા. તે આ પ્રમાણે-૧ બધા ય આહારકો હોય. ૨ અથવા બધાય આહારકો હોય અને એક અનાહારક હોય.૩ અથવા ઘણા આહારકો હોય અને અનાહારકો હોય. આ ભાગોનો વિચાર પૂર્વની પેઠે કરવો. તે પ્રમાણે સૂત્રકાર કહે છે–“નીદિયવન્ગો તિયHો'ઇતિ. જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. એ પ્રમાણે જેમ સામાન્યતઃ સલેશ્ય સૂત્ર કહ્યું તેમ કૃષ્ણલેશ્યા નીલલેશ્યા અને કાપોલેશ્યા સંબધે પણ સૂત્ર કહેવું. બધે સામાન્ય જીવપદમાં અને એકેન્દ્રિયોમાં પ્રત્યેકને વિષે અન્ય ભંગો હોતા નથી. બાકીનાને ત્રણ ભંગ હોય છે. તેજોલેશ્યા સંબધે પણ સૂત્ર એકવચનમાં પૂર્વ પેઠે જાણવું. બહુવચનમાં પથિવી, પાણી અને વનસ્પતિમાં છ ભાંગાઓ જાણવા. તેઓમાં તેજલેશ્યા કેવી રીતે હોય? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે તેજોલેશ્યાવાળા ભવનપતિ વ્યન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવોની પૃથિવી, પાણી અને વનસ્પતિમાં ઉત્પત્તિ થાય છે, આજ ભગવતી પ્રજ્ઞાપનાની ચૂર્ણિમાં કહ્યું છે –“ને, બવાવડું-વાણમંતર-નોસિય-સોદMીસાગયા તેવા ૩વનંતિ તેણે તે જો તમફા' જેથી એ ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષિક, સૌધર્મ અને ઈશાન દેવો એઓમાં આવી ઉપજે છે, તેથી તેઓમાં તેજોવેશ્યા હોય છે. તે છ ભાંગા આ પ્રમાણે છે–૧ બધા ય આહારકો હોય, ૨ અથવા બધાય અનાહારકો હોય.૩ અથવા એક આહારક હોય અને એક અનાહારક હોય.૪ અથવા એક આહારક હોય અને બધા અનાહારક હોય.૫ અથવા બધા આહારક હોય અને એક અનાહારક હોય. ૬ અથવા ઘણા આહારકો હોય અને ઘણા અનાહારકો હોય. બાકીનાને જીવપદથી આરંભી ત્રણ ભાંગા જાણવા. તે પ્રમાણે સૂત્રકાર કહે છ–“તે જો પુદ્ધવિનાયવરૂફફયાન્ગ ઇમં, સેસાણં નીવાડ્યો તિયો'તેજોલેશ્યામાં પૃથિવી, અપૂ અને વનસ્પતિકાયિકોને છ ભાગમાં અને બાકીનાને જીવપદથી આરંભી ત્રણ ભાંગા જાણવા. શું બધા જીવોને સામાન્યપણે જીવપદથી આરંભી ત્રણ ભાંગા હોય કે કોઇકને હોય? એ પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકાર કહે છે –“હિં સ્થિ 278
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy