SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो बीउद्देस्स अत्थाहिगारपरूवणं जीवाईसु आहारदारं ओयाहारा जीवा सव्वे अपज्जत्तया मुणेयव्वा। पज्जत्तगा य लोमे पक्खेवे होंति भइयव्वा ॥२॥ एगिदियदेवाणं नेरइयाणं नत्थि पक्खेवो। सेसाणं जीवाणं संसारत्थाण पक्खेवो ॥३॥ लोमाहारा एगिदिया उ नेरइयसुरगणा चेवा सेसाणं आहारो लोमे पक्खेवओ चेव ॥४॥ ओयाहारा मणभक्खिणो य सव्वेवि सुरगणा होति। सेसा हवंति जीवा लोमे पक्खेवओ चेव" ॥५॥ શરીર વડે ઓજાહાર થાય છે, ત્વચાના સ્પર્શવડેલોમાહાર થાય છે. અને પ્રક્ષેપાહાર કોળીઓ વડે થાય છે. બધા અપર્યાપ્ત જીવો ઓજાહારવાળા જાણવા, પર્યાપ્તા જીવો લોમાહારવાળા હોય છે અને પ્રક્ષેપાહાર વિકલ્પ જાણવો. એટલે કદાચિતું હોય અને કદાચિતું ન હોય. એકેન્દ્રિય, દેવો અને નારકોને પ્રક્ષેપાહાર નથી. બાકીના સંસારી જીવોને પ્રક્ષેપાહાર હોય છે. લોમાહારવાળા એકેન્દ્રિયો, નારકો અને દેવો છે. બાકીના બધા જીવોનેલોમાહાર અને પ્રક્ષેપાહાર હોય છે. હવે કયો આહાર આભોગનિવર્તિતઇચ્છાપૂર્વક છે અને કયો આહાર અનાભોગનિવર્તિત ઇચ્છા સિવાય કરાયેલો હોય છે? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે દેવોને અનાભોગનિવર્તિત ઓજાહાર હોય છે, અને તે અપર્યાપ્તાવસ્થામાં હોય છે. લોમાહાર પણ અનાભોગનિવર્તિત હોય છે અને તે પર્યાપ્તાવસ્થામાં હોય છે. તથા મન વડે ભક્ષણ કરવારૂપ આહાર આભોગનિવર્તિત છે અને તે પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, બીજા જીવોને હોતો નથી. બધા જીવોને પણ અનાભોગનિવર્તિત ઓજાહાર અપર્યાપ્તાવસ્થામાં હોય છે અને પર્યાપ્તાવસ્થામાં લોમાહાર હોય છે. નૈરયિક સિવાય બાકીના જીવોને લોમાહાર અનાભોગ નિવર્તિત હોય છે અને નૈરયિકોને લોમાહાર આભોગનિવર્તિત પણ હોય છે. બેઇન્દ્રિયથી આરંભી મનુષ્ય સુધીના જીવોને જે પ્રક્ષેપાહાર છે તે આભોગનિવર્તિત-ઇચ્છાપૂર્વકજ હોય છે. I/૧૦૬૫૧ - * આહાર પદનો પ્રથમ ઉદેશક સમાપ્ત. Tી વીમો દેરો || | વીડરરસત્યાદિ રાવળ || आहारं भविय सण्णी लेसा दिट्ठी य संजय कसाए । णाणे जोर्गुर्वओगे वेदैय सरीर पन्नत्ती ।।सू०-११।।६५२।। દ્વિતીય ઉદ્દેશક / ૧ આહાર, ૨ ભવ્ય ૩ સંજ્ઞી, ૪લેશ્યા, પદૃષ્ટિ, ૬ સંયત, ૭ કષાય, ૮ જ્ઞાન, યોગ, ૧૦ ઉપયોગ, ૧૧ વેદ, ૧૨ શરીર અને ૧૩ પતિ--એમ બીજા ઉદેશકમાં તેર અધિકારો છે. (ટી) આહારપદના પ્રથમ ઉદેશકની વ્યાખ્યા કરી, હવે બીજા ઉદેશકની વ્યાખ્યા કરવાની છે. તેના પ્રારંભમાં આ અધિકાર જણાવનારી “આહાર' ઇત્યાદિ સંગ્રહગાથા છે- “આહાર' ઇત્યાદિ ૧ પ્રથમ સામાન્યતઃ જીવ સંબધે આહારાધિકાર, ૨ ભવ્યભવ્ય જીવ સંબન્ધ આહારાધિકાર, ૩ ત્રીજો સંજ્ઞી સંબન્ધ આહારાધિકાર, ૪ ચોથો વેશ્યા-સલેશ્યા જીવ સંબધે આહારાધિકાર, ૫ દૃષ્ટિ-સમ્યગ્દષ્ટિ વગેરે સંબન્ધ આહારાધિકાર, ૬ સંયત-સંયત સંબન્ધ આહારાધિકાર, ૭ કષાયી–સકષાયી જીવ સંબધે આહારાધિકાર, ૮ જ્ઞાન-જ્ઞાની સંબન્ધ આહારાધિકાર, ૯ યોગ-યોગી સંબન્ધ આહારાધિકાર, ૧૦ ઉપયોગ-જ્ઞાનાદિ ઉપયોગવાળા સંબન્ધ આહારાધિકાર, ૧૧ વેદ-સવેદી જીવ સંબન્ધ આહારાધિકાર,૧૨ શરીર-શરીરવાળા સંબન્ધ આહારાધિકાર, ૧૩પયમિ-પર્યાપ્ત સંબન્ધ આહારાધિકાર. અહીં ભવ્યાદિનું ગ્રહણ હોવાથી તેના પ્રતિપક્ષરૂપ અભવ્યાદિ પણ સૂચિત જાણવા. તે પ્રમાણે આગળ કહેવામાં આવશે. ૧૧૬પ૨I. || નીવાર; નાદારવાર || जीवेणं भंते! किं आहारए अणाहारए? गोयमा! सिय आहारए सिय अणाहारए, एवं नेरइए जाव असुरकुमारे,जाव वेमाणिए। सिद्धे णं भंते! किं आहारए अणाहारए? गोयमा! णो आहारए, अणाहारए। जीवा णं भंते! किं आहारया - 272
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy