________________
अट्ठावीसइमं आहारपयं बीओ उद्देसो भवियदारे-सण्णी दारे आहारयाइ परूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ अणाहारया? गोयमा! आहारगा वि अणाहारगा वि। णेरइयाणं पुच्छा। गोयमा! सव्वे वि ताव होज्जा आहारगा १, अहवा आहारगा य अणाहारगे य २, अहवा आहारगा य अणाहारगा य ३, एवं जाव वेमाणिया, णवरं एगिदिया जहा जीवा। सिद्धाणं पुच्छा। गोयमा! णो आहारगा, अणाहारगा। दारं १।।
|| भवियदारे आहारयाइ परूवणं ।। भवसिद्धिए णं भंते! जीवे किं आहारए अणाहारए? गोयमा! सिय आहारए, सिय अणाहारए, एवं जाव वेमाणिए। भवसिद्धिया णं भंते! जीवा किं आहारगा अणाहारगा? गोयमा! जीवेगिंदियवज्जो तियभंगो, अभवसिद्धिए वि एवं चेव। णोभवसिद्धिए णोअभवसिद्धिए णं भंते! जीवे किं आहारए अणाहारए? गोयमा! णो आहारए, अणाहारए, एवं सिद्धे वि। णोभवसिद्धिणोअभवसिद्धिया णं भंते! जीवा किं आहारगा अणाहारगा? गोयमा! णो आहारगा, अणाहारगा, एवं सिद्धा वि। दारं २।।।
||सण्णी दारे आहाराइ परूवणं ।। सण्णीणं भंते! जीवे किं आहारगे अणाहारगे? गोयमा!सिय आहारगे सिय अणाहारगे,एवंजाव वेमाणिए, णवरं एगिदिय-विगलिंदिया णो पुच्छिज्जति। सण्णी णं भंते! जीवा किं आहारगा अणाहारगा? गोयमा! जीवाइओ तियभंगो जाव वेमाणिया। असण्णी णं भंते! जीवे किं आहारए अणाहारए? गोयमा! सिय आहारए सिय अणाहारए, एवं णेरइए जाव वाणमंतरे। जोइसिय-वेमाणिया ण पुच्छिज्जति। असण्णी णं भंते! जीवा किं आहारगा,अणाहारगा? गोयमा! आहारगा वि अणाहारगा वि एगो भंगो। असण्णी णं भंते! णेरइया किं आहारगा अणाहारगा? गोयमा! आहारगा वा १, अणाहारगा वा २, अहवा आहारए य अणाहारए य ३, अहवा आहारए य अणाहारगा य ४,अहवा आहारगा य अणाहारगे य५, अहवा आहारगा य अणाहारगा य ६, एवं एते छब्भंगा, एवं जाव थणियकुमारा। एगिदिएसु अभंगयं,बेइंदिय-जाव पंचेंदियतिरिक्खजोणिएसुतियभंगों,मणूस-वाणमंतरेसु छब्भंगा। णोसण्णी-णोअसण्णी णं भंते! जीवे किं आहारए अणाहारए? गोयमा। सिय आहारए, सिय अणाहारए य, एवं मणूसे वि।सिद्धे अणाहारए, पुहत्तेणं णोसण्णीणोअसण्णी जीवा आहारगा वि अणाहारगा वि, मणूसेसु तियंभंगो, सिद्धा अणाहारगा। दारं ३।।सू०-१२।।६५३।। (મૂ૦) હે ભગવન!જીવ શું આહારક હોય કે અનાહારક હોય?હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. હે
ભગવન્! નરયિક શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચ આહારક હોય અને કદાચ અનાહારક હોય. એ પ્રમાણે અસુરકુમાર યાવત્ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! સિદ્ધ શું આહારક છે કે અનાહારક છે? હે ગૌતમ! આહારક નથી, પણ અનાહારક છે. હે ભગવન્! જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે. નરયિકો સંબન્ધ પ્રશ્ન. હે ગૌતમ! ૧ બધા ય આહારક હોય, ૨ અથવા બધા આહારક હોય અને એક અનાહારક હોય, ૩ અથવા ઘણા આહારક હોય અને ઘણા અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. પરન્તુ એકેન્દ્રિય જીવોની પેઠે જાણવા. સિદ્ધો સંબધે પ્રશ્ન. હે ગૌતમ! તેઓ આહારક નથી પણ અનાહારક છે. દ્વાર ૧. હે ભગવન્! ભવસિદ્ધિક (ભવ્ય) જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! કદાચિત્ આહારક હોય અને કદાચિત અનાહારક હોય. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! ભવસિદ્ધિક જીવો શું આહારક હોય કે અનાહારક હોય? હે ગૌતમ! જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભાંગા જાણવા. અભવસિદ્ધિક (અભવ્ય) જીવ એમજ સમજવો. હે ભગવન્! નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક જીવ શું આહારક હોય કે અનાહારક હોય? હે
- 273