SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ श्री प्रज्ञापना सूत्र भाग २ अट्ठावीसइमं आहारपयं पंचेंदियतिरिक्खाईसु एवं वेमाणिएसु २-८ आहारद्विआइदारसत्तगं એ પુદ્ગલોમાં કયા પુદ્ગલો કોનાથી અલ્પ ૪ છે? હે ગૌતમ!સૌથી થોડા પુગલો સંધ્યા સિવાયના છે. તેથી સ્વાદ લીધા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે, તેથી સ્પર્શ કર્યા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે. ૭ll૬૪૮ (ટી) રિયા ! નારીરી?' હે ભગવન્! બેઇન્દ્રિયો આહારની ઇચ્છાવાળા હોય છે–ઇત્યાદિ સૂત્ર સુગમ છે, પરન્તુ બેઇન્દ્રિયોને બે પ્રકારનો આહાર છ–લોમાહાર અને પ્રક્ષેપાહાર,લોમ-રોમકૂપ, તે વડે જે આહાર ગ્રહણ થાય તે લોકાહાર. જેનો મુખમાં પ્રક્ષેપ કરાય તે પ્રક્ષેપાહાર કે કવલાહાર કહેવાય છે. તેમાં જે સામાન્ય રીતે વર્ષાદિ કાળને વિષે શરીરમાં પુદ્ગલોનો પ્રવેશ જે મૂત્રાદિ વડે જાણી શકાય છે તે લોકાહાર સમજવો. અને મુખમાં કોળીઓ લેવા વડે જે આહાર કરવો તે પ્રક્ષેપાહાર. તેમાં જે પુદ્ગલને લોમહારપણે ગ્રહણ કરે છે તે બધાનો અપરિશેષપણે–સમગ્રપણે આહાર કરે છે, કારણ કે તે પુલોનો તેવા પ્રકારનો સ્વભાવ છે. જે પુદ્ગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે તેઓના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે. અને “અનેક હજાર ભાગો'ઘણાં અસંખ્યાતા ભાગો સ્પર્શ કર્યા સિવાય અને સ્વાદ લીધા સિવાય નાશ પામે છે. તાત્પર્ય એ છે કે ઘણાં દ્રવ્યો અંદર અને બહાર નહિ સ્પર્શ કરાયેલાં,તેમ નહિ સ્વાદ લીધેલા નાશ પામે છે. પરન્તુ કેટલાક અતિ શૂલપણાથી અને કેટલાક અતિ સૂક્ષ્મપણાથી યથા સંભવ નાશ પામે છે. હવે નહિ સ્પર્શ કરાયેલા અને આસ્વાદ નહિ લીધેલા પુદ્ગલોને પરસ્પર અલ્પબદુત્વ કહે છે–“સિM અંતે! પુજાતાનું માલીઝમાળા' ઇત્યાદિ. અહીં આહારના એક એકસ્પર્શ યોગ્ય ભાગને વિષે અનત્તમ ભાગ આસ્વાદને યોગ્ય હોય છે. આસ્વાદને યોગ્ય પુદ્ગલોમાં કેટલાએક આસ્વાદને પ્રાપ્ત થાય છે અને કેટલાએક આસ્વાદને પ્રાપ્ત થતા નથી. તેથી જે આસ્વાદને નહિ પ્રાપ્ત થયેલા પુદ્ગલો છે તે થોડા જ છે, કારણ કે જેનો સ્પર્શ કરાયેલો નથી તેવા પુગલોની અપેક્ષાએ તેઓ અનન્તમા ભાગના છે, અને જેનો સ્પર્શ કરાયેલો નથી તેવા પુદ્ગલો અનન્તગુણા છે. બેઈન્દ્રિયો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે છે, તે તેઓને નિમિલિયwifસચિવેમાયા'જિલૅન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની વિમાત્રા-વિષમ માત્રા વડે-વિવિધપણે પરિણમે છે, અહીં વિષમ માત્રાનો વિચાર પૂર્વની પેઠે જાણવો. ‘વે નાવ વરિયા' એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવું. એટલે બેઇન્દ્રિયોને જે પ્રકારે કહ્યું છે તે પ્રમાણે ચઉરિન્દ્રિય સૂત્ર સુધી કહેવું. કારણ કે તેઓની સમાન વક્તવ્યતા છે. તેઓમાં જે વિશેષતા છે તે બતાવે છે–“નવર' ઇત્યાદિ. પરન્તુ જે પુગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે તે પુદ્ગલોના એક અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે, અને અનેક હજાર ભાગો-ઘણા અસંખ્યાતા ભાગો સુંધ્યા સિવાય, સ્પર્શ કર્યા સિવાય અને સ્વાદ લીધા સિવાય નાશ પામે છે તે પણ યથા સંભવ અતિ સ્થૂલપણાથી કે અતિસૂક્ષ્મપણાથી જાણવા. અહીં જ અલ્પબુહુત્વ કહે છે–“f i અંતે'! , ઈત્યાદિ. અહીં એક એક સ્પર્શ યોગ્ય ભાગને વિશે અનન્તમો ભાગ આસ્વાદ કરવા યોગ્ય છે અને અનન્તમાં ભાગ સુંઘવા યોગ્ય છે માટે ઉપર કંહ્યા પ્રમાણે અલ્પબદુત્વ થાય છે. બાકી બધું સુગમ છે. ૭ll૬૪૮ तेइंदियाणं भंते! जे पोग्गला-पुच्छा। गोयमा! [ते णं पोग्गला] घाणिदिय-जिब्मिदिय-फार्सिदियवेमायत्ताए ते तेसिं भुज्जो भुज्जो परिणमंति। चउरिदियाणं चक्खिदिय-घाणिदिय-जिभिदिय-फासिंदियवेमायत्ताए तेसिं भुज्जो भुज्जो परिणमंति, सेसंजहा तेइंदियाणं। .. || पंचेंदियतिरिक्रवाईसु एवं वेमाणिएसु २-८ आहारढिआइदारसत्तगं || पंचिंदियतिरिक्खजोणिया जहा तेइंदिया (णं), णवरंतत्थ णंजे से आभोगणिव्वत्तिए सेजहण्णेणं अंतोमुहुत्तस्स, उक्कोसेणं छट्ठभत्तस्स आहारट्टे समुप्पज्जति। पंचिंदियतिरिक्खजोणिया णं भंते! जे पोग्गले आहारत्ताए–पुच्छा। गोयमा! सोइंदिय-चक्खिदिय-घाणिदिय-जिभिदिय-फासेंदियवेमायत्ताए भुज्जो भुज्जो परिणमंति। मणूसा एवं चेव, णवरं आभोगणिव्वत्तिए जहन्नेणं अंतोमुहत्तस्स, उक्कोसेणं अट्ठमभत्तस्स आहारटे समुप्पज्जति। वाणमंतरा जहा नागकुमारा, एवं जोइसिया वि, णवरं आभोगणिव्वत्तिए जहन्नेणं दिवसपुहत्तस्स, उक्कोसेण वि दिवसपुहत्तस्स आहारट्टे समुप्पज्जति, एवं वेमाणिया वि, णवरं आभोगणिव्वत्तिए जहन्नेणं दिवसपुहुत्तस्स, • 266
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy