SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठावीसइमं आहारपयं विगलिंदिएसु २-८ आहारद्विआइदारसत्तगं श्री प्रज्ञापना सूत्र भाग २ । विगलिंदिएसु २-८ आहारविआइदारसत्तगं ।। बेईदिया णं भंते! आहारट्ठी? हन्ता गोयमा! आहारट्ठी। बेइंदिया णं भंते! केवतिकालस्स आहारट्टे समुप्पज्जति? जहा णेरइयाणं, णवरं तत्थ णंजे से आभोगणिव्वत्तिए से णं असंखिज्जसमइए अंतोमुहुत्तिए वेमायाए आहारडे समुप्पज्जति, सेसं जहा पुढविक्काइयाणं, जाव आहच्च णीससंति, णवरं णियमा छद्दिसिं। बेइंदियाणं भंते! [पुच्छा] जे पोग्गले आहारत्ताए गेण्हंति ते णं तेसिं पोग्गलाणं सेयालंसि कतिभागं आहारेन्ति कतिभागं आसाएंति? एवं जहा णेरइयाणं। बेईदिया णं भंते!जे पोग्गले आहारत्ताएगेण्हंति ते किं सव्वे आहारेन्ति, णो सवें आहारैति? गोयमा! बेइंदियाणं दुविहे आहारे पण्णत्ते, तं जहा-लोमाहारे य पक्खेवाहारे य, जे पोग्गले लोमाहारत्ताए गेण्हति ते सव्वे अपरिसेसे आहारेन्ति, जे पोग्गले पक्खेवाहारत्ताए गेण्हंति तेसि असंखेज्जइभागमाहारेन्ति,णेगाईचणं भागसहस्साइं अफासाइज्जमाणाणंअणासाइज्जमाणाणंविद्धसमागच्छंति। एतेसिं णं भंते! पोग्गल्लाणं अणासाइज्जमाणाणं अफासाइज्जमाणाण य कयरे कयरेहिंतो ४? गोयमा! सव्वत्थोवा पोग्गला अणासाइज्जमाणा,अफासाइज्जमाणा अणंतगुणा। बेइंदियाणं भंते!जे पोग्गला आहारत्ताए-पुच्छा। गोयमा! जिभिदिय-फार्सिदियवेमायत्ताए ते तेसिं भुज्जो भुज्जो परिणमंति। एवंजाव चउरिदिया, णवरं णेगाइं च णं भागसहस्साई अणाघाइज्जमाणाई अणासाइज्जमाणाई अफासाइज्जमाणाई विद्धंसमागच्छंति। एतेसि णं भंते! पोग्गलाणं अणाघाइज्जमाणाणं अणासाइज्जमाणाणं अफासाइज्जमाणाण य कयरे कयरेहितो अप्पा वा ४? गोयमा!सव्वत्थोवा पोग्गला अणाघाइज्जमाणा,अणासाइज्जमाणा अणंतगुणा, अफासाइज्जमाणा अणंतगुणा ।।सू०-७।।६४८॥ (મૂ૦) હે ભગવન! બેઈન્દ્રિયો આહારની ઇચ્છાવાળા હોય? હા, આહારની ઈચ્છાવાળા હોય. હે ભગવન! બેઇન્દ્રિયોને આહારનો અભિલાષ કેટલા કાળે થાય? હે ગૌતમ!નરયિકોને પેઠે જાણવું. પરન્તુ તેમાં જે આભોગનિવર્તિત-ઈચ્છાપૂર્વક આહાર છે તે સંબધે અસંખ્યાત સમય પ્રમાણ અન્તર્મુહૂર્ત ગયે વિવિધ રૂપે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. બાકી બધું पृथिवीयिने र तम 'जाव आहच्च नीससंति' यावत् यित् नि:श्वास से छेत्यां सुधा डे. परन्तु भेटली વિશેષતા છે કે તેઓ અવશ્ય છ દિશાથી આવેલા પુગલોનો આહાર કરે છે. હે ભગવન! બેઈન્દ્રિય જીવો જે પુગલોને આહારપણે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોના કેટલા ભાગનો ભવિષ્ય કાળે આહારરૂપ પરિણામ કરે છે અને કેટલા ભાગનો આસ્વાદ લે છે–એ પ્રમાણે જેમ નરયિકોને કહ્યું તેમ કહેવું. હે ભગવન્! બેઈન્દ્રિય જીવો જે પુદ્ગલોને આહાર રૂપે [વિશિષ્ટ] ગ્રહણ કરે છે શું તે બધાનો આહાર કરે છે કે બધાનો આહાર કરતાં નથી? હે ગૌતમ! બેઇન્દ્રિયોને બે પ્રકારનો આહાર કહ્યો છે—લોમાહાર અને પ્રક્ષેપાહાર. તેમાં જે પગલોને લોમાહારપણે ગ્રહણ કરે છે તે બધાનો સમગ્રપણેઆહાર કરે છે. અને જે પુદ્ગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે તેઓના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનેક હજાર ભાગો સ્પર્શ કર્યા સિવાય કે સ્વાદ લીધા સિવાય નાશ પામે છે. હે ભગવન્! સ્વાદ લીધા સિવાયના અને સ્પર્શ કર્યા સિવાયના પુદ્ગલોમાં કયા પુદ્ગલો કોનાથી અલ્પ બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પુદ્ગલો સ્વાદ લીધા સિવાયના છે, તેથી સ્પર્શ કર્યા સિવાયના પુદ્ગલો અનન્તગુણા છે. હે ભગવન્! બેઈન્દ્રિયો જે પુગલો આહારપણે ગ્રહણ કરે છે તેને કેવા રૂપે વારંવાર પરિણમે છે? હે ગૌતમ! તેઓને જિહુવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના વિવિધપણે વારંવાર પરિણમે છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પરન્તુ તેના અનેક હજાર ભાગો સુંધ્યા સિવાય, સ્વાદ લીધા સિવાય કે સ્પર્શ કર્યા સિવાય નાશ પામે છે. હે ભગવન્! સંધ્યા સિવાયના, સ્વાદ લીધા સિવાયના કે સ્પર્શ કર્યા સિવાયના , 265
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy