SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठावीसइमं आहारपयं एगिदिएसु २-८ आहारट्ठिआइदारसत्तगं श्री प्रज्ञापना सूत्र भाग २ ઇચ્છા ઉત્પન્ન થાય છે. //૬૪૬/l. (20) મસુરનર માં અંતે નાહારી? હા નહી? ઇત્યાદિ. હે ભગવન્! અસુરકુમારો આહારની ઇચ્છાવાળા છે? હા છે. હે ભગવન્! અસુરકુમારોને કેટલા કાળે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય? અહીં પ્રાકૃત હોવાથી સપ્તમીના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે. એટલે કિયતિ કાલે અતિક્રાન્ત સતિ-કેટલી કાળ ગયે છતે આહારાર્થ–આહારની અભિલાષા ઉત્પન્ન થાય? અસુરકુમારોને બે પ્રકારનો આહાર છે-આભોગ નિવર્તિત અને અનાભોગનિવર્તિત. તેમાં જે અનાભોગનિવર્તિત આહાર છે તે તેને પ્રતિસમય નિરન્તર હોય છે. તેમાં જે આભોગનિવર્તિત આહાર છે તે સંબધે જઘન્યથી ચતુર્થભક્ત પછી અને ઉત્કૃષ્ટ કંઇક અધિક હજાર - વરસ ગયા પછી આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. તેમાં ‘વાર્થમરસ' અહીં સપ્તમીના અર્થમાં ષષ્ટી વિભક્તિ છેઃ ચતુર્થભક્ત એ આગમમાં એક દિવસની સંજ્ઞા છે, એટલે જઘન્યથી એક દિવસ ગયા પછી ફરી આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. આ દસ હજાર વરસના આયુષ્યવાળાને જાણવું, અને ઉત્કૃષ્ટથી કંઇક અધિક હજાર વરસ ગયા પછી આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે તે સાગરોપમના આયુષ્યવાળાને સમજવું. ‘સુરમારણાં મંતે'! fમારા મીહીરનિં? ઇત્યાદિ હે ભગવન્! અસુરકુમારો શેનો આહાર કરે છે? હે ગૌતમ!દ્રવ્યથી અનન્તપ્રદેશિક, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી કોઇપણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટસ્થિતિવાળાં અને ભાવથી વર્ણવાળાં,ગર્ધવાળાં, રસવાળાં અને સ્પર્શવાળાંયાવત્ અવશ્ય છદિશાથી આવેલાં પુદ્ગલદ્રવ્યોનો આહાર કરે છે. સામાન્ય કારણને આશ્રયી વર્ણથી પીતવર્ણવાળાં અને શુક્લવર્ણવાળાં, ગન્ધથી સુગન્ધી, રસથી ખાટાં અને મધુર અને સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણગુણવાળાં, તથા તેઓના પૂર્વના વર્ણગુણ, ગન્ધગુણ, રસગુણ અને સ્પર્શગુણને વિપરિણાવી, યાવત્ ઇચ્છિતપણે, અભિલાષાના વિષયપણે, ઊર્ધ્વપણે-લઘુપણે, પણ અધોપણે-ગુરુપણે નહિ, સુખરૂપે, પણ દુઃખરૂપે નહિ એવા તે પુદ્ગલ દ્રવ્યો તેઓને વારંવાર પરિણમે છે. જેમ અસુરકુમારો સંબન્ધ સૂત્ર કહ્યું તેમ નાગકુમારથી માંડી - સ્વનિતકુમાર સુધી કહેવું. પરન્તુ આભોગનિર્વર્તિત આહારના વિચારમાં ઉત્કૃષ્ટથી કહેવાના અવસરે ‘ઉત્કૃષ્ટથી દિવસ પૃથક્વેબે દિવસથી નવ દિવસે આહારની ઇચ્છા થાય છે એમ કહેવું. આ કથન પલ્યોપમના અસંખ્યાતમા ભાગના કે તેથી વધારે આયુષ્યવાળાને માટે સમજવું. બાકી બધું તેમજ જાણવું. પા૬િ૪૬l || एगिदिएसु २-८ आहारहिआइदारसत्तगं ।। पुढविक्काइया णं भंते! आहारट्ठी? हता! आहारट्ठी। पुढविक्काइया णं भंते! केवतिकालस्स आहारट्टे समुप्पज्जति? गोयमा! अणुसमयं अविरहिए आहारट्टे समुप्पज्जति। पुढविक्काइया णं भंते! किमाहारमाहारेन्ति? एवं जहा णेरइयाणं जाव ताई कतिदिसिं आहारेन्ति? गोयमानिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं सिय चउदिसिं सिय पंचदिसिं, णवरं ओसन्नकारणंण भवति। वण्णओ कालनीललोहितहालिहसुक्किल्लाई, गंधओ સુમિiધ-વિધારું, રસો તિર-ડુય-વાય-વિત-મદુરારું, તો ઉડ-૩--દુર્યसीण-उण-णिद्ध-लुक्खाई, तेसिं पोराणेवण्णगुणे सेसंजहा णेरइयाणंजाव आहच्च णीससंति। पुढविक्काइया णं भंते! जे पोग्गले आहारत्ताए गेण्हंति तेसिं णं भंते! पोग्गलाणं सेयालंसि कतिभागं आहारेन्ति, कतिभागं आसाएंति? गोयमा! असंखेज्जतिभागं आहारेन्ति, अणंतभागं आसाएंति। पुढविक्काइया णं भंते! जे पोग्गले आहारत्ताए गिण्हंति ते किं सव्वे आहारेन्ति, णो सव्वे आहारेन्ति? जहेव णेरइया तहेव। पुढविक्काइया णं भंते! जे पोग्गले आहारत्ताएगेण्हंति ते णंतेसिं पोग्गला कीसत्ताए भुज्जो भुज्जो परिणमंति? गोयमा! फासिंदियवेमायत्ताए भुज्जो भुज्जो परिणमंति, एवं जाव वणस्सइकाइयाणं ।।सू०-६।६४७।। (મૂળ) હે ભગવન્!પૃથિવીકાયિકો આહારની ઇચ્છાવાળા હોય? હા, આહારની ઇચ્છાવાળા હોય. હે ભગવન્!પૃથિવીકાયિકોને 263
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy