SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ अट्ठावीसइमं आहारपयं चउवीसदंडएसु सचित्ताहारदारं-णेरइएसुर-८आहारहिआइदारसत्तगं श्री प्रज्ञापना सूत्र भाग २ ते सुधी 'प्रतिसमय होय छ' म उवाय, तेथी लवपर्यन्त निरंतर ॥ ४२छे अभ प्रतिपादन ४२ 'अविरहित' निरंतर माहार । ४२ मे घुछ.अथवा निरंतर यामाहारनुं ग्रहछतi'चुक्कस्खलित' न्यायथा ४४ तर ५3 તો પણ લોકમાં તેની ગણના નહિ થતી હોવાથી પ્રતિસમય ગ્રહણનો વ્યવહાર પ્રવર્તે છે, તેથી વચ્ચે જરાપણ અંતર નથી તે બતાવવા “અવિરહિત' કહ્યું છે. પ્રતિસમય નિરંતર અનાભોગનિવર્તિત આહારનું ગ્રહણ થાય છે તે જ આહારાદિ રૂપે સમજવું. તેમાં આભોગનિવર્તિત અને અનાભોગનિવર્તિતમાં જે આભોગનિવર્તિત આહારાર્થ આહારની અભિલાષા તે અસંખ્યાતા સમયે થાય છે અને જે અસંખ્યાતા સમયે થાય છે તે જઘન્ય પદે પણ અન્તર્મુહૂર્ત રૂપ છે, પણ તેથી ઓછું નથી. માટે ‘અન્તર્મુહૂર્ત સુધી આહારાભિલાષા ઉત્પન્ન થાય છે” એમ કહ્યું છે. તાત્પર્ય એ છે કે અન્તર્મુહૂર્ત કાળ સુધી રહે છે, પછી રહેતી નથી. કારણ કે નરયિકોને ‘હું આહાર કરું એવો જે અભિલાષ છે તે ગ્રહણ કરેલા આહારદ્રવ્યના પરિણામ વડે જે અતિ તીવ્ર દુઃખ થાય છે અને દુઃખ થવાથી અન્તર્મુહૂર્ત પછી નિવૃત્ત થાય છે માટે નૈરયિકોને આહારાભિલાષ અન્તર્મુહૂર્તનો છે. II II૬૪૩ णेरइया णं भंते! किमाहारमाहारेंति? गोयमा! दव्वओ अणंतपदेसियाई,खेत्तओ असंखेज्जपदेसोगाढाइं,कालतो अण्णतरठिइयाई,भावओ वण्णमंताई गंधमंताई रसमंताई फासमंताई। जाई भावओ वण्णमंताई आहारेंति ताई किं एगवण्णाई आहारेंति,जाव किं पंचवण्णाई आहारेंति? गोयमा! ठाणमग्गणं पडुच्च एगवण्णाई पि आहारेंति जाव पंचवण्णाई पि आहारेंति, विहाणमग्गणं पडुच्च कालवण्णाई पि आहारेंति जाव सुक्किलाई पि आहारेंति। जाई वण्णओ कालवण्णाई आहारेति ताई किं एगगुणकालाई आहारति जाव दसगुणकालाई आहारेंति, संखेज्जगुणकालाई, असंखेज्जगुणकालाई अणंतगुणकालाई आहारैति? गोयमा! एगगुणकालाई पि आहारेंति, जाव अणंतगुणकालाई पि आहारेंति, एवं जाव सुकिल्लाई पि, एवं गंधओ वि रसओ वि। जाई भावओ फासमंताई [आहारेंति] ताई णो एगफासाई आहारेंति, णो दुफासाई आहारेंति, णो तिफासाई आहारेन्ति, चउफासाई आहारेन्ति, जाव अट्ठफासाई पि आहारेन्ति, विहाणमग्गणं. पडुच्च कक्खडाई पि आहारेन्ति जाव लुक्खाई पि।जाई फासतो कक्खडाई आहारेन्ति ताई किं एगगुणकक्खडाई आहारेन्ति जाव अणंतगुणकक्खडाई आहारेन्ति? गोयमा! एगगुणकक्खडाई पि आहारेन्तिजाव अणंतगुणकक्खडाई पि आहारेन्ति, एवं अट्ठवि फासा भाणियव्वा, जाव अणंतगुणलुक्खाई पि आहारेन्ति। जाई भंते! अणंतगुणलुक्खाई आहारेन्ति ताई किं पुट्ठाई आहारेन्ति अपुट्ठाई आहारेन्ति? गोयमा! पुट्ठाई आहारेन्ति, णो अपुट्ठाई आहारेन्ति,जहा भासुद्देसए जाव णियमा छद्दिसिं आहारेन्ति, ओसण्णकारणं पडुच्च वण्णओकाल नीलाई,गंधओ दुब्भिगंधाई, रसओ तित्तरसकडुयाई, फासओ कक्खड-गरुय-सीय-लुक्खाई, तेसिं पोराणे वण्णगुणे गंधगुणे रसगुणे फासगुणे विप्परिणामइत्ता परिपीलइत्ता परिसाडइत्ता परिविद्धंसइत्ता अण्णे अपुव्वे वण्णगुणे गंधगुणे रसगुणे फासगुणे उप्पाएत्ता आयसरीरखेत्तोगाढे पोग्गले सव्वप्पणयाए आहारमाहारेन्ति। णेरइया णं भंते! सव्वओ आहारेन्ति, सव्वओ परिणामेंति,सव्वओ ऊससंति,सव्वओणीससंति. अभिक्खणं आहारेन्ति अभिक्खणं परिणामेंति, अभिक्खणं ऊससंति, अभिक्खण णीससंति, आहच्च आहारेन्ति, आहच्च परिणामेंति, आहच्च ऊससंति, आहच्च णीससंति। हता! गोयमा! णेरइया सव्वतो आहारेन्ति एवं तं चेव जाव आहच्च णीससंति।।सू०-३।।६४४।। (મુ) હે ભગવન્! નરયિકો શેનો આહાર કરે છે? હે ગૌતમ! દ્રવ્યથી અનન્ત પ્રદેશવાળા, ક્ષેત્રથી અસંખ્યાતા પ્રદેશમાં રહેલા, કાળથી કોઈ પણ સ્થિતિવાળા અને ભાવથી વર્ણવાળા, ગન્ધવાળા, રસવાળા અને સ્પર્શવાળા પુદ્ગલસ્કન્ધોનો આહાર કરે છે. ભાવથી જે વર્ણવાળા યુગલોનો આહાર કરે છે તે શું એક વર્ણવાળા, યાવત્ પાંચવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે?હે ગૌતમ! સ્થાનમાર્ગણા–સામાન્ય માર્ગણાને આશ્રયી એકવર્ણવાળાં, યાવત્ પાંચવર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે 257
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy