SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ तेविसइमं कम्मपयडीपयं बीओ उद्देसो जहण्ण ठिइबंधगपरूवणं श्री प्रज्ञापना सूत्र भाग २ अबाहा०। कसायबारसगस्स जहन्नेणं एवं चेव, उक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकाडीओ, चत्तालीस य वाससयाइं अबाहा०। कोह-माण-माया-लोभ-संजलणाए य दो मासा, मासो, अद्धमासो, अंतोमुहत्तो, एवं जहण्णेगं, उक्कोसगं पुण जहा कसायबारसगस्स। चउण्ह वि आउआणं जा ओहिया ठिती भणिया तं बंधति। आहारगसरीरस्स तित्थगरनामाए य जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ, उक्कोसण वि अंतोसागरोवमकोडाकोडीओ बंधति। पुरिसवेदस्सजहन्नेणंअट्ठसंवच्छराई,उक्कोसेणंदस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा०। जसोकित्तिणामाए उच्चगोयस्स एवं चेव, णवरंजहन्नेणं अट्ठ मुहुत्ता। अंतराइयस्स जहा णाणावरणिज्जस्स, सेसएसु सव्वेसु ठाणेसु संघयणेसु संठाणेसु वण्णेसु गंधेसु य जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ. उक्कोसेणं जा जस्स ओहिया ठिती भणिया तं बंधंति, णवरं इमं नाणत्तं-अबाहा अबाहूणिया ण वुच्चति। एवं आणुपुव्वीए सव्वेसिंजाव अंतराइयस्स ताव भाणियव्वं ।।सू०-३४।।६३२।। (+2) હે ભગવન્! સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીય કર્મની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ!જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ બાંધે. તેનો ત્રણ હજાર વર્ષનો અબાધાકાળ છે. હે ભગવન! સંજ્ઞી પંચેન્દ્રિયો પાંચ નિદ્રાની કેટલી સ્થિતિ બાંધે? હે ગૌતમ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીશ કોટાકોટી સાગરોપમ પ્રમાણે બાંધે છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વરસનો છે. દર્શનાવરણચતુષ્કની જ્ઞાનાવરણીયની પેઠે અને સાતાવંદનીયની સામાન્ય વેદનીય કર્મની સ્થિતિ કહી છે તેમ ઈર્યાપથિક (યોગનિમિત્તક) બન્ધ અને સાંપરાયિક (કષાયિક) બન્ધની અપેક્ષાએ કહેવી. અસાતાવેદનીય કર્મની સ્થિતિ નિદ્રાપંચકની પેઠે અને સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની ઑધિકસામાન્ય સ્થિતિ કહી છે તેમ બાંધે છે. મિથ્યાત્વમોહનીયની જઘન્ય અન્તઃકોટાકોટી અને ઉત્કૃષ્ટ સિત્તેર કોટાકોટી સાગરોપમ પ્રમાણ તથા સાત હજાર વર્ષનો અબાધાકાળ જાણવો. બાર કષાયની સ્થિતિ જઘન્ય એ પ્રમાણે-- અન્તઃકોટાકોટી અને ઉત્કૃષ્ટ ચાળીશ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે. સંજવલન, ક્રોધ, માન, માયા અને લોભનો બે માસ, માસ, અર્ધમાસ અને અન્તર્મુહૂર્ત એમ જઘન્ય સ્થિતિબન્ધ છે અને ઉત્કૃષ્ટ બાર કષાયની પેઠે છે. ચાર આયુષ્યની જે ઔવિક સ્થિતિ કહેલી છે તે પ્રમાણે બાંધે છે. આહારક શરીર અને તીર્થંકરનામની જઘન્ય અન્તઃકોટાકોટી સાગરોપમ અને ઉત્કૃષ્ટ અન્તઃકોટાકોટી સાગરોપમની સ્થિતિ છે. પુરુષવેદની જઘન્ય આઠ વર્ષની અને ઉત્કૃષ્ટ દસ કોટાકોટી સાગરોપમની સ્થિતિ છે. યશકીર્તિનામ અને ઉચ્ચગોત્રની એ પ્રમાણે જાણવી. પરન્તુ જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત સમજવી. અંતરાયની સ્થિતિ જ્ઞાનાવરણીયની જેમ જાણવી. બાકી સર્વ સ્થાનોમાં સંઘયણ, સંસ્થાન વર્ણ અને ગંધની જઘન્ય અન્ત:કોટાકોટી સાગરોપમ અને ઉત્કૃષ્ટ જે પ્રકૃતિની જે સામાન્ય સ્થિતિ કહી છે તેને બાંધે છે. પરન્તુ આ વિશેષતા છે કે અબાધા અને અબાધા ન્યૂન [નિષેક] કહેવાનો નથી. એમ કર્મપ્રકૃતિઓની સ્થિતિ અનુક્રમે યાવત્ અંતરાય કર્મ સુધી કહેવી. ૩૪l૬૩૨ // ||जहण्ण ठिइबंधगपरूवणं ।। णाणावरणिज्जस्सणं भंते! कम्मस्स जहण्णठितीबंधए के? गोयमा! अण्णयरे सुहुमसंपराए उवसामए वा खवए वा, एस णंगोयमा! णाणावरणिज्जस्स कम्मस्सजहण्णठितीबंधए, तव्वइरित्ते अजहण्णे, एवं एतेणं अभिलावेणं मोहाऽऽउअवज्जाणं सेसकम्माणं भाणियव्व। मोहणिज्जस्स णं भंते! कम्मस्स जहण्णठितीबंधए के? गोयमा! अन्नयरे बायरसंपराए उवसामए वा खवर वा, एस णं गोयमा! मोहणिज्जस्स कम्मस्स जहण्णठितीबंधएँ, तव्वतिरित्ते अजहण्णे।आउयस्सणं भंते! कम्मस्सजहण्णठितीबंधएके? गोयमा!जेणंजीवे असंखेपद्धप्पविद्वे, 239
SR No.005762
Book TitlePragnapana Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri, Jayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy